- મનોરંજન

વિરોધ છતાં ‘છાવા’ ફિલ્મ બની ‘બોક્સ ઓફિસ કિંગ’, વિક્રમી આવક રળીને બનાવ્યો રેકોર્ડ
આ વર્ષે બોલીવુડમાં અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. આમાંની કેટલીક ફિલ્મોનો ભારે વિરોધ થયો અને તેને તેના પરિણામો પણ ભોગવવા પડ્યા. આ દરમિયાન એક ફિલ્મનો ખૂબ વિરોધ થયો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મે વિરોધને…
- નેશનલ

Video: ઈન્ડિયન નેવીએ અરબસાગરમાં શક્તિ પ્રદર્શન કર્યું; પાકિસ્તાનની ચિંતા વધી
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર કાર્યવાહીની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ઇન્ડિયન નેવી અરબસાગરમાં શક્તિપ્રદર્શન કરી રહી છે. આજે ઇન્ડિયન નેવીએ…
- મહારાષ્ટ્ર

પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી
મુંબઈ: શિવસેના શિંદે જૂથના બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે બે દિવસ પહેલા પોલીસ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. જોકે, હવે ગાયકવાડે પોલીસ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ભારે કિંમત ચૂકવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આની નોંધ લીધા બાદ, સંજય ગાયકવાડ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં રહેલા બધા પાકિસ્તાની નાગરિકોનો પત્તો મેળવ્યો, દેશનિકાલની વ્યવસ્થા કરી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાકિસ્તાની નાગરિકો ગુમ થઈ ગયા હોવાના અહેવાલોને રદિયો આપતાં કહ્યું હતું કે બધાનો પત્તો મળી ગયો છે અને તેમના દેશનિકાલ કરવાની ખાતરી આપી હતી.ફડણવીસે કહ્યું કે કેન્દ્રના નિર્દેશો અનુસાર રાજ્યમાંથી પાકિસ્તાની…
- આમચી મુંબઈ

કલ્યાણમાં એપીએમસી માર્કેટ ખાતે ફૂલવિક્રેતાની હત્યા: ભાગીદાર પકડાયો
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) માર્કેટ ખાતે પંચાવન વર્ષના ફૂલવિક્રેતાની કાતરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.કલ્યાણની માર્કેટમાં રવિવારે સવારના નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ફૂલવિક્રેતાની ઓળખ ચમનલાલ નંદલાલ કાર્લા તરીકે…
- નેશનલ

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નિવેદનની પાકિસ્તાન મીડિયામાં ચર્ચા; કરવી પડી સ્પષ્ટતા
બેંગલુરુ: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓએ પણ ભારતની સંભવિત કાર્યવાહીનો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે, એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા…
- નેશનલ

સરહદી કચ્છમાં પણ પાકિસ્તાની-બાંગ્લાદેશીઓને ટ્રેસ કરવાનું અભિયાન શરૂ
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ફરવા આવેલા પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે ભારે તંગદિલ્લી પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાતના સુરત અને અમદાવાદમાં રહેનારા સેંકડો બાંગલાદેશીને અટકમાં લેવાયા છે તેવામાં પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પણ…
- અમદાવાદ

માતૃભાષા પર પ્રહારઃ વર્ગ ૧,૨ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર 25% કરાયું
અમદાવાદઃ ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (27-04-25): મેષથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો હશે, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આજે એમાંથી મુક્તિ મળશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. વેપાર-વ્યવસાયમાં લાભ થઈ રહ્યો છે. આજે પાર્ટનરશિપમાં કોઈ નવું કામ શરૂ કરી શકો…









