- નેશનલ
સરહદી કચ્છમાં પણ પાકિસ્તાની-બાંગ્લાદેશીઓને ટ્રેસ કરવાનું અભિયાન શરૂ
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ફરવા આવેલા પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે ભારે તંગદિલ્લી પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાતના સુરત અને અમદાવાદમાં રહેનારા સેંકડો બાંગલાદેશીને અટકમાં લેવાયા છે તેવામાં પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી જિલ્લા કચ્છમાં પણ…
- અમદાવાદ
માતૃભાષા પર પ્રહારઃ વર્ગ ૧,૨ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર 25% કરાયું
અમદાવાદઃ ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (27-04-25): મેષથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો હશે, જાણી લો એક ક્લિક પર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આજે એમાંથી મુક્તિ મળશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ રહેશે. વેપાર-વ્યવસાયમાં લાભ થઈ રહ્યો છે. આજે પાર્ટનરશિપમાં કોઈ નવું કામ શરૂ કરી શકો…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ બોલિવુડ સંગીતકારોએ પોતાના કોન્સર્ટ રદ કર્યા, પોતપોતાના અંદાજમાં વિરોધ નોંધાવ્યો
મુંબઈઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલો થયો જેમાં 28 જેટલા નિર્દોષ લોકોનું મોત થયું. આ ઘટના દેશની સુરક્ષા પર સવાલ કર્યા છે. જો કે, અત્યારે સેના દ્વારા સર્ચ ઓપરેશન અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. લાખો લોકોએ આ આતંકવાદી હુમલામાં…
- ઇન્ટરનેશનલ
વેટિકનમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે શું રંધાયું? યુએસ પરત ફરતા ટ્રમ્પે પુતિન પર લગાવ્યા આરોપ
વોશિંગ્ટન: થોડા કટલાક દિવસોના ઘટનાક્રમોથી એવી આશા જાગી હતી કે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) પર વિરામ લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ડીલ થવાની…
- નેશનલ
પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે નરેન્દ્ર મોદીની ખૂબ વાહ-વાહ કરી…જાણો શા માટે
કરાચીઃ પહલગામની હૃદયદ્રાવક ઘટનાને લગતી બે દિવસ પહેલાંની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ હિન્દી ઉપરાંત થોડું અંગ્રેજી (English)માં પણ પ્રવચન (speech) કર્યું એ બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાતી વૈષ્ણવ સમાજના જગવિખ્યાત સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria)એ મોદીના…
- મહારાષ્ટ્ર
પુણે પોર્શે કાર કેસ: સુપ્રીમ કોર્ટે આપ્યા સગીર આરોપીની માતાને વચગાળાના જામીન
પુણે: પુણે પોર્શે કાર કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યાના ચોથા દિવસે શનિવારે સગીર આરોપીની માતા જેલની બહાર આવી હતી. આ કેસમાં લોહીના નમૂના સાથે કથિત ચેડાં કરવા માટે ૧૦ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી પ્રથમને જામીન મળ્યા છે.સગીરના…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ૫,૦૨૩ પાકિસ્તાની શોર્ટ-ટર્મ વિઝાવાળા ૧૦૦૦ને ઘરભેગા થવા કહ્યું
મુંબઈ: મહારાષ્ટ્રમાં ૫,૦૦૦ પાકિસ્તાની નાગરિક રહે છે અને તેમાંથી ૧૦૦૦ શોર્ટ-ટર્મ પાકિસ્તાની નાગરિકને ૨૭મી એપ્રિલ સુધી ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું, મહારાષ્ટ્રના પ્રધાન યોગેશ કદમે શનિવારે જણાવ્યું હતું.અમુક પાકિસ્તાની દેશમાં છેલ્લા આઠથી દસ વર્ષથી રહે છે, અમુકે અહીં…