- સ્પેશિયલ ફિચર્સ
ડાયાબિટીસ છે અને ઉપરથી ઉપવાસ પણ કર્યો? આ ફળો ખાવાથી નહિ પડે તકલીફ
દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી છે, શ્રદ્ધાળુઓમાં માતાની ભક્તિનો અનેરો ઉત્સાહ છવાયો છે ત્યારે નવરાત્રિના 9 દિવસ બીમારીઓ હોવા છતાં પણ અનેક લોકો ઉપવાસ રાખતા હોય છે. જો કે ઉપવાસમાં પણ કયા ફળો ખાવા અને કયા ફળો ન ખાવા એ વાતને…
- આપણું ગુજરાત
સુરતમાં ઐતિહાસિક ઘટના, ફક્ત 5 દિવસના બાળકનું થયું અંગદાન
સુરતમાં દેશનું પહેલું સૌથી નાની વયનું અંગદાન થયું છે. માત્ર 5 દિવસના બાળકના અંગોના દાન વડે 6 લોકોનું અમૂલ્ય માનવજીવન બચ્યું. બાળકની 2 કિડની, એક લીવર બરોળ અને આંખોનું દાન કરવાનો બાળકના પરિવારજનોએ નિર્ણય લઇ માનવતા મહેકાવી હતી.સુરતમાં રહેતા મૂળ…
- નેશનલ
અયોધ્યાની રામલીલામાં પરશુરામનું પાત્ર ભજવશે આ સાંસદ…
અયોધ્યામાં 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી રામલીલામાં ઘણી ફિલ્મી હસ્તીઓ છે. જેમાં ભોજપુરી સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધીના ઘણા મોટા ફિલ્મ જગતના કલાકારો રામલીલા ભજવતા જોવા મળે છે. અયોધ્યાની રામલીલા 24 ઓક્ટોબરે પૂરી થશે. જો કે આ વખતની રામલીલામાં એવા ઘણા…
- નેશનલ
આ કારણે 23મી ઓક્ટોબરના તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાંચ કલાક માટે રહેશે બંધ…
કેરળઃ કેરળના પ્રખ્યાત પદ્મનાભ મંદિરથી ભગવાન વિષ્ણુને દરિયા કિનારે લઈ જઈને પવિત્ર સ્નાન કરવવાની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં લઈને તિરુવનંતપુરમ એરપોર્ટ પર 23મી ઓક્ટોબરના પાંચ કલાક માટે વિમાનસેવા બંધ રહેશે. સાંજે ચાર વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી અનિશ્ચિત સમય સુધી…
- મનોરંજન
પ્રખ્યાત અભિનેતાનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ
દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા કુન્દ્રા જોનીનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કુન્દ્રા જોનીએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.કુન્દ્રા જોનીએ મલયાલમ…
- ઇન્ટરનેશનલ
માલદીવમાંથી ભારતીય સૈન્યને હાંકી કાઢીને જ ઝંપીશ
માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ઔપચારિક રીતે આવતા મહિને દેશનું સર્વોચ્ચ પદ સંભાળશે. તેઓ ભારતીય સૈન્ય કર્મચારીઓને દેશમાંથી હાંકી કાઢવાના તેમના ચૂંટણી વચનને વળગી રહ્યા છે. જો કે, તેઓ જણાવે છે કે આ કામ તેઓ રાજદ્વારી માધ્યમથી કરશે. મુઇઝુએ…
- આમચી મુંબઈ
JVLR પરના ટ્રાફિકજામને લઈને એમએમઆરડીએ આપ્યા મહત્ત્વના સમાચાર
મુંબઈઃ મુંબઈગરા અને એમાં પણ ખાસ કરીને જોગેશ્વરી-વિક્રોલીના રહેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. એમએમઆરડીએ દ્વારા મેટ્રો-6ને પાંચ નવા ફ્લાયઓવર કનેક્ટ રીને જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડના ટ્રાફિકમાંથી મુંબઈગરાને રાહત અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લિંક રોડ, અંધેરી વેસ્ટથી પુનમ નગર, મહાકાલી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધને પગલે લેબેનોનમાં હિંસા, અમેરિકા સહિત આ દેશોએ એડવાઇઝરી જાહેર કરી
ઇઝરાયલ અને હમાસ યુદ્ધને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને લેબેનોનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. અમેરિકાની સાથે જ બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડાએ પણ સુરક્ષાના કારણોસર તેના નાગરિકોને લેબેનોન ન…
- મનોરંજન
આ ભોજપુરી અભિનેત્રીએ સ્કિન ટાઈટ ડ્રેસ પહેરીને આપ્યો કિલર પોઝ
મુંબઈઃ હિન્દી સિરિયલ જ નહીં, પરંતુ ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. શ્વેતા તિવારીએ સિલ્વર કલરના શિમરી વનપીસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. શ્વેતા…