- નેશનલ

દશેરાના દિવસે અહી રાવણના મૃત્યુનો માતમ મનાવવામાં આવે છે….
આ વર્ષે 24 ઓક્ટોબર 2023ના રોજ આપણે દશેરાનો તહેવાર ઉજવીશું. દશેરાને આપણે લંકા પર પ્રભુ રામે મેળવેલા વિજયના માનમાં ઉજવીએ છીએ અને એટલે જ તે દિવસે આપણે ખાસ રાવણના પૂતળાનું દહન કરીએ છીએ. ત્રેતાયુગમાં અશ્વિન મહિનાની શુક્લપક્ષની દસમી તારીખે રાવણનો…
- ઇન્ટરનેશનલ

હવે ઈઝરાયલને અમેરિકાના પ્રમુખે આપી સૌથી મોટી સલાહ
તેલ અવીવ/વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસની વચ્ચે બારમા દિવસ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડન ઈઝરાયલના પીએમ નેતન્યાહુને મળવા પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ જો બાઈડને નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી. બાઈડેને ઈઝરાયલના પીએમને ગુસ્સામાં પણ આવીને સલાહ આપી હતી. બાઈડેને…
- નેશનલ

બેંગ્લુરુના બિલ્ડિંગમાં સિલિન્ડર બ્લાસ્ટ, જીવ બચાવવા વ્યક્તિએ ચોથા માળેથી લગાવી છલાંગ
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી છે. બેંગલુરુના પોશ વિસ્તાર કોરામંગલાની એક બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક પબમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ

ડાયાબિટીસ છે અને ઉપરથી ઉપવાસ પણ કર્યો? આ ફળો ખાવાથી નહિ પડે તકલીફ
દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી છે, શ્રદ્ધાળુઓમાં માતાની ભક્તિનો અનેરો ઉત્સાહ છવાયો છે ત્યારે નવરાત્રિના 9 દિવસ બીમારીઓ હોવા છતાં પણ અનેક લોકો ઉપવાસ રાખતા હોય છે. જો કે ઉપવાસમાં પણ કયા ફળો ખાવા અને કયા ફળો ન ખાવા એ વાતને…
- આપણું ગુજરાત

સુરતમાં ઐતિહાસિક ઘટના, ફક્ત 5 દિવસના બાળકનું થયું અંગદાન
સુરતમાં દેશનું પહેલું સૌથી નાની વયનું અંગદાન થયું છે. માત્ર 5 દિવસના બાળકના અંગોના દાન વડે 6 લોકોનું અમૂલ્ય માનવજીવન બચ્યું. બાળકની 2 કિડની, એક લીવર બરોળ અને આંખોનું દાન કરવાનો બાળકના પરિવારજનોએ નિર્ણય લઇ માનવતા મહેકાવી હતી.સુરતમાં રહેતા મૂળ…
- નેશનલ

અયોધ્યાની રામલીલામાં પરશુરામનું પાત્ર ભજવશે આ સાંસદ…
અયોધ્યામાં 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી રામલીલામાં ઘણી ફિલ્મી હસ્તીઓ છે. જેમાં ભોજપુરી સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધીના ઘણા મોટા ફિલ્મ જગતના કલાકારો રામલીલા ભજવતા જોવા મળે છે. અયોધ્યાની રામલીલા 24 ઓક્ટોબરે પૂરી થશે. જો કે આ વખતની રામલીલામાં એવા ઘણા…
- નેશનલ

આ કારણે 23મી ઓક્ટોબરના તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાંચ કલાક માટે રહેશે બંધ…
કેરળઃ કેરળના પ્રખ્યાત પદ્મનાભ મંદિરથી ભગવાન વિષ્ણુને દરિયા કિનારે લઈ જઈને પવિત્ર સ્નાન કરવવાની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં લઈને તિરુવનંતપુરમ એરપોર્ટ પર 23મી ઓક્ટોબરના પાંચ કલાક માટે વિમાનસેવા બંધ રહેશે. સાંજે ચાર વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી અનિશ્ચિત સમય સુધી…
- મનોરંજન

પ્રખ્યાત અભિનેતાનું હાર્ટ એટેકથી થયું મૃત્યુ
દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા કુન્દ્રા જોનીનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. કુન્દ્રા જોનીએ 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.કુન્દ્રા જોનીએ મલયાલમ…
- ઇન્ટરનેશનલ

માલદીવમાંથી ભારતીય સૈન્યને હાંકી કાઢીને જ ઝંપીશ
માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ઔપચારિક રીતે આવતા મહિને દેશનું સર્વોચ્ચ પદ સંભાળશે. તેઓ ભારતીય સૈન્ય કર્મચારીઓને દેશમાંથી હાંકી કાઢવાના તેમના ચૂંટણી વચનને વળગી રહ્યા છે. જો કે, તેઓ જણાવે છે કે આ કામ તેઓ રાજદ્વારી માધ્યમથી કરશે. મુઇઝુએ…









