- નેશનલ
એમપીના સીએમે કાંગ્રેસના આ નેતાઓને કેમ કહ્યા જય અને વીરુ…
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ અને કમલનાથને શોલે ફિલ્મના પાત્રો ‘જય’ અને ‘વીરુ’ તરીકે ઓળખાવ્યા અને કહ્યું હતું કે ખોટી વસ્તુ માટે એકબીજા સાથે લડી રહ્યા હોવાનો કટાક્ષ કર્યો હતો. જો કે…
- નેશનલ
યોગી સરકારે આ ટ્રસ્ટને આપ્યો મોટો ઝટકો…
લખનઊ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને લીલી ઝંડી આપવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો નિર્ણય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા રામપુરમાં મૌલાના મોહમ્મદ જોહર ટ્રસ્ટને લીઝ પર આપવામાં આવેલી મુર્તઝા હાયર સેકન્ડરી…
- મહારાષ્ટ્ર
મરાઠા આરક્ષણ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો: મહાવિકાસ આઘાડીની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મરાઠા અનામત માટેની માગણીને માટે થઈ રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષોએ રાજ્યમાં મરાઠા અનામત અંગેનો નિર્ણય લેવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે…
- આમચી મુંબઈ
પોલીસ વિભાગના વડાનો આ એક આદેશ નાગરિકોને આપશે રાહત
મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં વધી રહેલા ગુના અને એના પછી ગુનાઓની નોંધણી મુદ્દે પોલીસ પ્રશાસનવતીથી આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદો વધ્યા પછી મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેની ગંભીર નોંધ લીધી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર પોલીસના વડા દ્વારા એક…
- મનોરંજન
આમિરના ભત્રીજો ફરમાવી રહ્યો છે આ પરિણીત સુંદરી સાથે રોમાન્સ, બોલીવુડમાં કમબેકની ઉડી હતી અફવા
બોલિવૂડ એક્ટર ઇમરાન ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. જો કે સોશિયલ મીડિયા પર તે ખાસ્સો એક્ટિવ જોવા મળે છે. થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે કદાચ “જાને તુ યા જાને ના”ની સિક્વલમાં તે દેખાઇ શકે છે પરંતુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જરાંગે સાથે ફોન પર વાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણ માટે રાજ્યમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તે બધાની વચ્ચે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલની સાથે ફોન પર વાત કરી હતી અને તેમને આશ્ર્વાસન આપ્યું હતું કે કેબિનેટની બેઠકમાં મરાઠા સમાજના…
- મહારાષ્ટ્ર
કેબિનેટનો નિર્ણય: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા નક્કી કરવા માટે ગઠિત કરવામાં આવી હતી.કુણબી પ્રમાણપત્ર…
- IPL 2024
… શું હાર્દિક પંડ્યા ટીમના જ આ ખેલાડીની વિકેટ લેશે?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, પરંતુ જો હાર્દિક પંડ્યા રમવા માટે ફિટ થઈ જાય તો કયા ઈન્ડિયન ક્રિકેટરની વિકેટ લેશે? એવો સવાલ તમને પણ થઈ રહ્યો હોય તો ડોન્ટ વરી તમને…
- ઇન્ટરનેશનલ
પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી મહિલા પર પોલીસે કર્યો ગોળીબાર…
પેરિસ પોલીસ દ્વારા એક મહિલાને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ કથિત રીતે પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહી હતી. ત્યારે તેનું રેસ્ક્યુ કરવા માટે પોલીસ અને બોમ્બ સ્કવોડ પહોંચી ગયા હતા. મહિલાએ બુરખો પહેર્યો…
- મનોરંજન
ગર્લફ્રેન્ડ નહીં આ એક્ટ્રેસ સાથે ક્લોઝ થયો અર્જુન, શું હશે મલાઈકાનું રિએક્શન?
બી-ટાઉનના એવરગ્રીન અને હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બ્રેકઅપની ખબરો વચ્ચે હવે ફરી એક વખત બંને વચ્ચે કોઈ ત્રીજા એન્ટ્રી થઈ ગઈ છે અને અર્જુન આ ત્રીજા…