- IPL 2025

પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવી એ મારા માટે સાવ સામાન્ય વાત છેઃ વૈભવ સૂર્યવંશી
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ના માત્ર 14 વર્ષની ઉંમરના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર શૉટ્સથી ક્રિકેટજગત મંત્રમુગ્ધ થઈ ગયું, પરંતુ ખુદ સૂર્યવંશીને પોતાની કાબેલિયતનું જરાય અભિમાન નથી. ખાસ કરીને 19મી એપ્રિલે આઇપીએલની પોતાની ડેબ્યૂ મૅચમાં તેણે પહેલા જ બૉલ પર જે સિક્સર…
- મહારાષ્ટ્ર

પહલગામ હુમલાના પીડિત પરિવારને મહારાષ્ટ્ર સરકારે 50 લાખ મદદની કરી જાહેરાત
પુણે: પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા પુણેની બે વ્યક્તિના પરિવારે નાણાકીય સહાય વધારવા તથા સરકારી નોકરીની ઓફર કરવા માટે આજે મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો હતો. આ સિવાય બાવીસમી એપ્રિલે થયેલા આ હુમલાના સૂત્રધારો સામે કડક પગલાં લેવાની તથા પીડિતોને ન્યાય અપાવવાની…
- નેશનલ

ગૃહ મંત્રાલયમાં મહત્વની સુરક્ષા બેઠક: BSF, CRPF, CISF, NSGના અધિકારીઓ હાજર
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ સિક્યોરીટી ફોર્સીઝ જમ્મુ અને કાશ્મીરમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ટેરર નેટવર્કને તોડી પાડવા કાર્યવાહી કરી રહી છે. આ સાથે ભારતના ઈન્ટેલીજન્સમાં ખામીઓ અંગે પણ સવાલો ઉભા…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: ઢાંકણીયા ગામની સીમમાં SMC ત્રાટકી, 78 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા બહારના રાજ્યમાંથી મંગાવેલો વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોડી રાતે ઓચિંતો છાપો માર્યો હતો. જેને લઈ દારૂની હેરાફેરી…
- આપણું ગુજરાત

જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં
બિમલ મહેશ્વરી મુંબઈ: દુરાચારના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગરનું પ્રકરણ હવે કોર્ટમાં જતાં તેમની તકલીફોમાં ઓર વધારો થવાની શક્યતા છે. અમદાવાદની એક મેજિસ્ટ્રેટ કોર્ટે સાગરચન્દ્રસાગર સામે કરવામાં આવેલી પોલીસ ફરિયાદ વિશેની તપાસનો અહેવાલ પાંચમી જૂન સુધીમાં ૨જૂ ક૨વાનો અમદાવાદના…
- મનોરંજન

પહલગામ હુમલા બાદ Salman Khanએ લીધો મહત્ત્વનો નિર્ણય…
22મી એપ્રિલનો દિવસ તમામ ભારતીયો માટે કાળો દિવસ હતો, કારણ કે આ જ એ દિવસ હતો કે જ્યારે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો હતો. આ હુમલાને પગલે ભારતીયોમાં પાકિસ્તાન સામેનો ગુસ્સો વધી રહ્યો છે,…
- આમચી મુંબઈ

પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
મુંબઈ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે મુંબઈ રેલવેએ મોક ડીલ સહિત અન્ય કામગીરી કરી હતી. મુંબઈમાં રેલવે પોલીસે રવિવારે વિવિધ રેલવે સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની…









