- મનોરંજન
પહલગામ હુમલા બાદ Salman Khanએ લીધો મહત્ત્વનો નિર્ણય…
22મી એપ્રિલનો દિવસ તમામ ભારતીયો માટે કાળો દિવસ હતો, કારણ કે આ જ એ દિવસ હતો કે જ્યારે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો હતો. આ હુમલાને પગલે ભારતીયોમાં પાકિસ્તાન સામેનો ગુસ્સો વધી રહ્યો છે,…
- આમચી મુંબઈ
પહલગામ આતંકવાદી હુમલા બાદ મુંબઈ રેલવે હાઈ એલર્ટ, પોલીસે મોક ડ્રીલ યોજી
મુંબઈ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે મુંબઈ રેલવેએ મોક ડીલ સહિત અન્ય કામગીરી કરી હતી. મુંબઈમાં રેલવે પોલીસે રવિવારે વિવિધ રેલવે સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટેની…
- IPL 2025
GT VS RR: ગુજરાત સામે જીતવા રાજસ્થાનને મળ્યો 210 ટાર્ગેટ, ગિલનો દબદબો યથાવત
જયપુરઃ આજે આઈપીએલની મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. બીજા ક્રમે રહેલી શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ટીમ આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ લાસ્ટથી બીજા ક્રમે રહી છે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ…
- આમચી મુંબઈ
સિમેન્ટના ગોદામમાંથી 8.15 કરોડનું મેફેડ્રોન જપ્ત: બેની ધરપકડ
મુંબઈ: વસઈના સિમેન્ટના ગોદામમાં ધમધમતા મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાના કારખાના પર કાર્યવાહી કરી મુંબઈની સાકીનાકા પોલીસે 8.15 કરોડ રૂપિયાનું મેડી જપ્ત કર્યું હતું. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.પકડાયેલા બન્ને આરોપીની ઓળખ બાન્દ્રામાં રહેતા સાદીક સલીમ શેખ (28)…
- આમચી મુંબઈ
અભિનેત્રી નેહા મલિકના ફ્લૅટમાંથી 34.50 લાખના દાગીના પર હાથફેરો કરી નોકરાણી ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બેડરૂમની સાફસફાઈ કરી આપવાને બહાને અભિનેત્રી નેહા મલિકના ફ્લૅટમાંથી 34.50 લાખ રૂપિયાના સોના-હીરાના દાગીના પર હાથફેરો કરી નોકરાણી રફુચક્કર થઈ ગઈ હતી.અંધેરી પશ્ચિમમાં ચાર બંગલા ખાતેની ઈમારતના 12મા માળે રહેતી અભિનેત્રી કમ મોડેલ નેહા મલિકની માતાએ નોંધાવેલી…
- નેશનલ
અરૂણાચલમાં એનએસસીએન-કેવાયએના ત્રણ બળવાખોર ઠાર
ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લામાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણ દરમિયાન અપહ્યત બાંધકામ કામદારને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ(કેવાયએ) જૂથના ત્રણ બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. આ માહિતી સંરક્ષણ પ્રવક્તાએ આપી હતી.…
- ગીર સોમનાથ
સોમનાથ મંદિર અતિક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, દીવાલની ઊંચાઈ પાંચ-છ ફૂટથી વધુ હોવી જોઈએ નહીં
નવી દિલ્હી/સોમનાથઃ ગુજરાતના ગિર સ્થિત સોમનાથ મંદિર પાસેનું અતિક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કમ્પાઉન્ડની ફરતે દીવાલ બનાવવામાં આવી રહી છે. જો કે, આ દીવાલ અંગે એક વ્યક્તિએ કોર્ટે કેસ દાખલ કર્યો હતો. તેણે અરજી કરતા કહ્યું કે, આ દીવાલ…
- ઇન્ટરનેશનલ
યુરોપમાં બ્લેકઆઉટઃ ફ્રાન્સ, સ્પેન સહિત અનેક દેશોમાં પ્લેનથી લઈને મેટ્રોની સર્વિસ ઠપ
પેરિસ/મેડ્રિડઃ યુરોપના ઘણા બધા દેશોમાં અચાનક વીજ વ્યવહાર ખોરવાતા પ્લેનથી લઈને ટ્રેનસેવા ખોરવાઈ હતી. યુરોપના વિકસિત રાષ્ટ્રો પૈકીના સ્પેન, પોર્ટુગલ અને દક્ષિણ ફ્રાન્સના મોટા ભાગના દેશોમાં આજે અચાનક વીજ વ્યવહાર ખોરવાતા અંધારપટ છવાયો હતો. વીજળી ઠપ થતા હવાઈ સેવાઓથી લઈને…