- નેશનલ
પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..
વારાણસી: કાશીનગરીના એક મુસ્લિમ મહિલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેનું પીએચડીનું ભણતર પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં.…
- આમચી મુંબઈ
…તો આ દિવસોમાં મહારાષ્ટ્રમાં પડશે વરસાદઃ હવામાન વિભાગ
મુંબઈ/નાગપુરઃ ગયા વર્ષે આખું વર્ષ વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષે એકંદરે દેશમાં મજબૂત વરસાદ પડ્યો હોવા છતાં હાલમાં હવાની નબળી ગુણવત્તા મુદ્દે સરકારની મુશ્કેલી વધી છે. એની વચ્ચે તાજેતરમાં હવામાન વિભાગે ચોંકાવનારા સમાચાર આપ્યા છે કે ઠંડીમાં વધારા સાથે…
- નેશનલ
સીએમના હેલિકૉપ્ટરમાં આવી ખરાબી, કર્યું ઇમરજન્સી લેન્ડિંગ
હૈદરાબાદઃ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આજે એક અકસ્માતો ભોગ બનતા સહેજમાં બચી ગયા હતા. મળતા અહેવાલો અનુસાર તેમનું હેલિકૉપ્ટર દેવકદ્રા માટે ટેકઓફ થયું હતું. ત્યાર બાદ થોડી વારમાં જ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. સમયસૂચકતા વાપરીને પાઇલટે હેલિકૉપ્ટરને…
- IPL 2024
બોલો, આખું ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ: આ દેશે લીધો નિર્ણય
કોલંબોઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં શ્રી લંકાની ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શનને કારણે રમતગમત મંત્રાલયે સૌથી મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લઈને સરકારે ચોંકાવી નાખ્યા છે.શ્રીલંકાના રમતગમત ખાતાના પ્રધાન રોશન…
- આપણું ગુજરાત
ગુજરાતના 2 પૂર્વ મુખ્યપ્રધાનની ગાડીને નડ્યો અકસ્માત
રાજ્યના 2 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને સુરેશ મહેતાના કાફલાની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાઇલોટિંગ કાર સાથે બાઇકસવાર અથડાતા અકસ્માત સર્જાયો છે. પૂર્વ સીએમ સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે પસાર થઇ…
- નેશનલ
પાટનગરમાં પ્રદૂષણ ઘટાડવા સરકારે આઈઆઈટીને મોકલ્યો આ પ્રસ્તાવ
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં બગડતી હવાના કારણે આઈઆઈટી કાનપુરે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. IIT-કાનપુર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સંભવિત ઉકેલ માટે કૃત્રિમ વરસાદની વાત કરી હતી જેમાં સંસ્થાએ…
એક યોજના અને ત્રણ રાજ્યના CM ક્રેડિટ લેવા આમનેસામને આવી ગયાં
ચંદીગઢ: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ‘તીર્થયાત્રા યોજના’ને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. સીએમ શિવરાજે અરવિંદ કેજરીવાલની સોશિયલ મીડિયા પોસ્ટને શેર કરી જેમાં દિલ્હીના સીએમએ એવો દાવો કર્યો હતો કે અત્યાર…
- મનોરંજન
‘છમ્મા છમ્મા’ ગીતમાં જોવા મળ્યો આ અભિનેત્રીનો બોલ્ડ અંદાજ
ભોજપુરી ઈન્ડસ્ટ્રીના કલાકારો બહુ ઓછા સમયમાં પોતાની પ્રતિભા-અભિયનના દમ પર લોકોને પોતાના દિવાના બનાવ્યા હશે, પરંતુ ભોજપુરી સ્ટાર હંમેશાં લાઈમલાઈટમાં રહે છે એ વાતમાં ચોક્કસ દમ છે. સોશિયલ મીડિયા પર પણ તેમની ફેન એન્ડ ફોલોઈંગ લિસ્ટ પણ મોટી સંખ્યામાં જોવા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના વ્યસ્ત રેલવે સ્ટેશનને મળ્યો વધુ એક એફઓબી, પ્રવાસીઓને રાહત
મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશન અને હાર્બર લાઈનને જોડતા કુર્લા રેલવે સ્ટેશન વધુ એક નવા ફૂટઓવર બ્રિજ (એફઓબી)નું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ પુલને શનિવારે પ્રવાસીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલના ઉદ્ઘાટન સાથે કુર્લા રેલવે…