- આપણું ગુજરાત

પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું
અમદાવાદ: વિરમગામથી ધારાસભ્ય હાર્દિક પટેલે વર્ષ 2018માં પાટીદાર આંદોલન દરમિયાન ઉપવાસ પર બેઠા હતા તે સમયે સ્થાનિક પોલીસ સાથે ગેરવર્તણુંક કરી હતી. આ કેસમાં ગ્રામ્ય કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.અમદાવાદમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે કેસ…
- નેશનલ

નીતિશકુમારની ટિપ્પણી મુદ્દે 2 મહિલાઓ આમને સામને
વસ્તી નિયંત્રણમાં મહિલાઓની ભૂમિકા વિશે બિહારના સીએમ નીતિશકુમારની ટિપ્પણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. વિધાનસભાના ચાલુ સદનમાં તેમણે એક ચોંકાવનારી ટિપ્પણી કરી હતી જેને પગલે તેઓ ટીકાને પાત્ર બની રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ તેમની આ ટિપ્પણીની…
- IPL 2024

ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું અધૂરું જ રહેશે… આ બનશે કારણ?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ 2023 ODI વર્લ્ડકપમાં અત્યાર સુધી પોતાના દમદાર પ્રદર્શનથી ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે અને ટીમ ઈન્ડિયા દરેક ટીમ સામે લગભગ અજેય સાબિત થઈ છે. પરંતુ તેમ છતાં વર્લ્ડકપ અને ટીમ ઈન્ડિયા વચ્ચે એક ફેક્ટ છે જે…
- નેશનલ

નીતિશના નિવેદન પર ભડક્યા ઓવૈસી અને કહી આ વાત…
હૈદરાબાદ: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના મહિલાઓ પરના નિવેદન પર AIMIM ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભડકી ગયા છે. એમણે કહ્યું કે, નીતીશ કુમારનું નિવેદન વલ્ગર છે. વિધાનસભા પવિત્ર સ્થળ છે. એ કોઇ રસ્તા પર બેસીને કે કોઇના…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ગોડાઉનમાં લાગી આગ, એક મહિલા અને બાળકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં એક કપાસના ગોદામમાં ભીષણ આગ લાગતા બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. બળીને માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સમાવેશ થાય છે. જે કપાસના ગોદામમાં આગ…
- મનોરંજન

12 વર્ષના અંતે જાણીતા સિંગરે પત્ની સાથે લીધા છૂટાછેડા, જાણો કારણ?
નવી દિલ્હીઃ જાણીતા સિંગર હની સિંહ ઘણા સમયથી ચર્ચામાં છે, જેમાં તાજેતરમાં વ્યક્તિગત લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. હની સિંહ અને પત્ની શાલિની તલવારથી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પાટનગર દિલ્હીની કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપતા…
- નેશનલ

કોંગ્રેસના સવાલના જવાબમાં પીએમ મોદીએ આપ્યું આ લિસ્ટ, જાણો શું છે મામલો?
તેલંગણા: હૈદરાબાદમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના સીએમ કેસીઆર અને કોંગ્રેસ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને બીઆરએસ મળેલી છે, બંને પક્ષના ડીએનએમાં 3 બાબતો કોમન છે, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદ.પીએમ મોદીએ જણાવ્યું હતું કે…
- IPL 2024

યુ ટર્નઃ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યા પછી કોર્ટે લીધો સૌથી મોટો નિર્ણય
કોલંબોઃ વર્લ્ડ કપમાં યજમાન ભારતના હાથે કારમી હાર બાદ શ્રી લંકાની સરકારે શ્રી લંકન ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. જોકે સરકારના આ નિર્ણયને બદલીને કોર્ટે મંગળવારે શ્રી લંકા ક્રિકેટ બોર્ડને યથાવત રાખવાની મંજૂરી આપી હતી.મુંબઈમાં ભારતે શ્રીલંકાને 302 રનના…
- આમચી મુંબઈ

વિચિત્ર અકસ્માતઃ કર્જતમાં પુલ પરથી ઈનોવો કાર ગૂડ્સ ટ્રેન પર ખાબકી
મુંબઈઃ રેલવેની હદમાં અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરંતુ આજે મુંબઈ નજીકના કર્જત ખાતે રેલવેની હદમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો. કર્જત નજીક ઈનોવા કાર પુલ પરથી નીચે ગુડ્સ ટ્રેન પર પડી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. મંગળવારે…
- નેશનલ

અનામત મુદ્દે બિહારના મુખ્ય પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદન
પટણાઃ બિહાર સરકારે મંગળવારે વિધાનસભાના વિન્ટર સેશનમાં કાસ્ટ સર્વે સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગૃહમાં અનામત વધારવા મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.વિધાનસભાના ગૃહમાં અનામત વધારવાની માગણી કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે પછાત અને…









