- નેશનલ
નીતિશના નિવેદન પર ભડક્યા ઓવૈસી અને કહી આ વાત…
હૈદરાબાદ: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના મહિલાઓ પરના નિવેદન પર AIMIM ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભડકી ગયા છે. એમણે કહ્યું કે, નીતીશ કુમારનું નિવેદન વલ્ગર છે. વિધાનસભા પવિત્ર સ્થળ છે. એ કોઇ રસ્તા પર બેસીને કે કોઇના…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગોડાઉનમાં લાગી આગ, એક મહિલા અને બાળકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં એક કપાસના ગોદામમાં ભીષણ આગ લાગતા બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. બળીને માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સમાવેશ થાય છે. જે કપાસના ગોદામમાં આગ…
- મનોરંજન
12 વર્ષના અંતે જાણીતા સિંગરે પત્ની સાથે લીધા છૂટાછેડા, જાણો કારણ?
નવી દિલ્હીઃ જાણીતા સિંગર હની સિંહ ઘણા સમયથી ચર્ચામાં છે, જેમાં તાજેતરમાં વ્યક્તિગત લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. હની સિંહ અને પત્ની શાલિની તલવારથી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પાટનગર દિલ્હીની કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપતા…
- નેશનલ
કોંગ્રેસના સવાલના જવાબમાં પીએમ મોદીએ આપ્યું આ લિસ્ટ, જાણો શું છે મામલો?
તેલંગણા: હૈદરાબાદમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના સીએમ કેસીઆર અને કોંગ્રેસ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને બીઆરએસ મળેલી છે, બંને પક્ષના ડીએનએમાં 3 બાબતો કોમન છે, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદ.પીએમ મોદીએ જણાવ્યું હતું કે…
- IPL 2024
યુ ટર્નઃ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યા પછી કોર્ટે લીધો સૌથી મોટો નિર્ણય
કોલંબોઃ વર્લ્ડ કપમાં યજમાન ભારતના હાથે કારમી હાર બાદ શ્રી લંકાની સરકારે શ્રી લંકન ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. જોકે સરકારના આ નિર્ણયને બદલીને કોર્ટે મંગળવારે શ્રી લંકા ક્રિકેટ બોર્ડને યથાવત રાખવાની મંજૂરી આપી હતી.મુંબઈમાં ભારતે શ્રીલંકાને 302 રનના…
- આમચી મુંબઈ
વિચિત્ર અકસ્માતઃ કર્જતમાં પુલ પરથી ઈનોવો કાર ગૂડ્સ ટ્રેન પર ખાબકી
મુંબઈઃ રેલવેની હદમાં અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરંતુ આજે મુંબઈ નજીકના કર્જત ખાતે રેલવેની હદમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો. કર્જત નજીક ઈનોવા કાર પુલ પરથી નીચે ગુડ્સ ટ્રેન પર પડી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. મંગળવારે…
- નેશનલ
અનામત મુદ્દે બિહારના મુખ્ય પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદન
પટણાઃ બિહાર સરકારે મંગળવારે વિધાનસભાના વિન્ટર સેશનમાં કાસ્ટ સર્વે સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો હતો. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગૃહમાં અનામત વધારવા મુદ્દે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.વિધાનસભાના ગૃહમાં અનામત વધારવાની માગણી કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે પછાત અને…
- રાશિફળ
રાહુ-કેતુનું ગોચરઃ મે, 2025 સુધી આ રાશિના જાતકોના બલ્લે બલ્લે…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી દરેક ગ્રહ અમુક ચોક્કસ નિર્ધારિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને એને કારણે વિવિધ શુભ-અશુભ યોગનું નિર્માણ થતું હોય છે અને આવા જ એક ગોચર વિશે આપણે આજે અહીં વાત કરીશું આ ગ્રહ…
- આપણું ગુજરાત
શા માટે એક પિતાએ પોતાની જીવતી દીકરીને સમાજ સામે મૃત જાહેર કરી દીધી?
વડોદરા: એક ચોંકાવનારી ઘટનામાં વડોદરાના વાઘોડિયા પાસે આવેલા લીલોર ગામમાં એક દીકરી ગામના યુવક સાથે કોર્ટ મેરેજ કરીને પ્રેમ લગ્ન કરી લેતા પિતા એટલી હદે નારાજ થયા હતા કે તેમણે દીકરી જીવંત હોવા છતાં સમાજના લોકોને બોલાવીને બેસણું યોજી તેને…
- નેશનલ
આ કારણસર કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી…
શ્રીનગર: કાશ્મીરના કુપવાડા ખાતે આવેલી ભારત-પાકિસ્તાન નિયંત્રણ સીમા રેખા (એલઓસી) પાસે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે દ્વારા આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ વખતે કાશ્મીરની ખીણ છત્રપતિ શિવાજી મહારાજના જયઘોષથી ગૂંજી ઊઠી હતી. જાણીતા…