- નેશનલ

ઉત્તરાખંડ ટનલઃ આશા અમર છે…બે દિવસમાં આવી શકે છે રાહતના સમાચાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી પડયા બાદ 41 મજૂરો છેલ્લા 10 દિવસથી અંદર ફસાયેલા છે. તેમને બચાવવા માટે 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે છે, પરંતુ હજુ સુધી ટીમને સફળતા મળી નથી. હવે ટીમ નવી 5 પોઈન્ટ બચાવ યોજના પર…
- IPL 2024

નિરાશ ક્રિકેટપ્રેમીઓનો મૂડ હળવો કરવા અનુપમ મિત્તલે ટ્વીટ કરી કે…
વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યા બાદ લાખો ચાહકો નિરાશ થયા છે અને હજુ તેઓ આ નિરાશામાંથી બહાર નથી આવ્યા. . ટીમ ઈન્ડિયાની આ હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે, કેટલાક લોકો દુઃખ વ્યક્ત કરી…
- નેશનલ

શાળાના પાઠ્યપુસ્તકોમાં રામાયણ અને મહાભારતના પ્રકરણો સમાવવાની NCERTની માગ
નવી દિલ્હી: NCERT- નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશનલ રિસર્ચની હાઇ લેવલ કમિટી દ્વારા રામાયણ અને મહાભારતને પાઠ્યપુસ્તકોમાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે. પેનલે પ્રસ્તાવ મુક્યો છે કે ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકોમાં બાળકોને રામાયણ અને મહાભારતના પાઠ ભણાવવામાં આવે તેમજ વર્ગખંડની દિવાલો પર…
- સ્પોર્ટસ

ENG VS WI: વન-ડે સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે કરી ટીમની જાહેરાત
જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને તક મળી છે. શાઈ હોપને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. અલ્ઝારી જોસેફને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.વેસ્ટ ઈન્ડિઝની ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023…
- આમચી મુંબઈ

પાલઘરમાં બોટ ઊંધી વળીઃ બે કામદાર ગુમ, આટલા સુરક્ષિત
પાલઘર: પાલઘરમાં વૈતરણા નદી પરના મુંબઈ-બરોડા એક્સપ્રેસવે બ્રિજના નિર્માણ સ્થળ પરથી 22 કામદારને લઈને જતી એક બોટ સોમવારે વહેલી સવારે નદીમાં પલટી ગઈ હતી. 20 કામદાર તરીને કિનારે પહોંચવામાં સફળ થયા છે, નદીના પટમાં બે કામદારો ગુમ થયા છે. કોન્ટ્રાક્ટર…
- આપણું ગુજરાત

નેટ પ્રેક્ટિસ કરતા યુવાનને આવ્યો હાર્ટ એટેક ને…
યુવાનોમાં હાર્ટ એટકેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આરોગ્ય પ્રધાન સહિત સૌ કોઈ આ મામલે ચિંતિત છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર નોંધાયા કરે છે. ખાસ કરીને રમતા રમતા કે કોઈ પ્રવૃત્તિ કરતા સમયે જ એટકે આવવાના અને ડોક્ટર પાસે…
- સ્પેશિયલ ફિચર્સ

રાત ટૂંકી ને વેશ ઝાઝાઃ લાખો લગ્ન માટે આ વર્ષે શુભ મૂહુર્ત ઓછા
આ વર્ષે દેશભરમાં લાખો લગ્ન લેવાના છે અને લાખો કરોડોનો વેપાર થવાની આશા વેપારી સંગઠનો યુનિયનોએ વ્યક્ત કરી છે, પરંતુ મળતી માહિતી અનુસાર વિવાહ કરવાના શુભ મૂહર્ત ઓછા છે આથી એક દિવસે ઘણા લગ્નો લેવાશે અને તેથી મેરેજહૉલથી માંડી પંડિતોની…
- આમચી મુંબઈ

દુર્દશા કરશો નહીંઃ દરિયામાં કચરો ઠાલવતા આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈ: મુંબઈની આસપાસ દરિયાકિનારાનો વિશાળ પ્રદેશ છે, પરંતુ આ દરિયામાં કચરો ફેંકવાનું કામકાજ મુંબઈના નાગરિકો કરતા હોય છે. દરિયામાં કચરો ફેંકવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેની આકરી ટીકા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ કરી હતી.ભારતના જાણીતા ઉદ્યોગપતિ…
- આમચી મુંબઈ

મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ, જાણી લો એક ક્લિક જ પર…
મુંબઈઃ મુંબઈનો બહુપ્રતિક્ષિત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આવતા મહિનાથી મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરવાનું વધારે સરળ બનશે, કારણ કે આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેને કારણે…









