- આપણું ગુજરાત
ટ્રેક ઓળંગતી વખતે પડી ગયેલા વૃદ્ધનો GRP જવાને આ રીતે બચાવ્યો જીવ…
વાપી: રેલવે ટ્રેક ઓળંગીને સામે પાર જવું એ અત્યંત જોખમી પ્રવૃત્તિ ગણાય છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રેન ક્યારે તમારો જીવ લઇ લે એ કહેવાય નહિ, તેમ છતાં અનેક લોકો પોતાના જીવની પરવા કર્યા વગર રેલવે ટ્રેક ઓળંગતા જ હોય છે.…
- સ્પોર્ટસ
T-20ના કેપ્ટન બનતાં જ સૂર્યકુમારે ખેલાડીઓને આપ્યો છૂટો દોર, કહ્યું રોહિતે જે કર્યું…
નવી દિલ્હી: આજથી શરૂ થઈ રહેલી T-20ની પાંચ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કમાન યુવા ક્રિકેટક સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ હાથમાં આવતા ટીમના ખેલાડીઓને છુટો દોર આપ્યો છે અને ઓડીઆઈના…
- નેશનલ
જ્યારે એક કાર્ડિયાક સર્જન ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે…
મુંબઈઃ દિલના ડોક્ટરનું કામ હોય છે દર્દીઓના દિલના દર્દની સારવાર કરવી. પણ શું થાય જ્યારે આ ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે? ભાઈ અહીં દિલ ચોરવાનો અર્થ એવો છે કે ભાઈ ડોક્ટરે પોતાની કુશળતા અને હિડન ટેલેન્ટથી લોકોનું દિલ…
- સ્પોર્ટસ
આ પૂર્વ ખેલાડી ટીમ ઈન્ડિયાનો આગામી કોચ બનવા તૈયાર
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની 6 વિકેટની હારને એક યુગના અંત તરીકે જોવામાં આવી રહી છે. ક્રિકેટના વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઘણા સિનિયર ખેલાડીઓ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. હવે એવા…
- ઇન્ટરનેશનલ
રહસ્યમય બીમારીએ ચીનમાં સેંકડો બાળકોને કર્યા હોસ્પિટલ ભેગા, શિક્ષણકાર્ય ઠપ્પ
ચીનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ચીનની રાજધાની બેઇજિંગ અને તેના 800 માઇલના વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલો કુમળી વયના માસૂમ બાળકોથી ઉભરાઇ રહી છે. ચીનના બાળકો શ્વાસ સંબંધી એક ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છે, અને આ રોગને વધુ ફેલાતો અટકાવવા…
- મહારાષ્ટ્ર
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આવતીકાલે બે કલાકનો બ્લોક, જાણો વિગતો
મુંબઈ: યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ હાઈવેના પુણે વાહિની પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેન્ટ્રી ઊભો કરવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ દ્વારા 23 નવેમ્બર, 2023ના દિવસે હાથ ધરવામાં આવશે.પરિણામે મુંબઈથી પુણેની દિશામાં જનારા સર્વ પ્રકારના વાહનોની અવરજવર બપોરે બાર વાગ્યાથી…
- નેશનલ
ઉત્તરકાશી દુર્ઘટનાઃ PMOએ કહ્યું ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર…
ઉત્તરકાશીઃ 11-11 દિવસથી ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં બુધવારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એનડીઆરએફની ટીમ સ્ટ્રેચર…
- આમચી મુંબઈ
નેશનલ હેરાલ્ડ સામે દ્વેષભાવનાથી કાર્યવાહી: મહારાષ્ટ્ર કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનું ચિત્ર નિર્માણ થઈ રહ્યું હોવાથી હતાશ અને નિરાશ થયેલી મોદી સરકારે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ સામે ઈડીની કાર્યવાહી કરી છે, પરંતુ કોંગ્રેસ…