- નેશનલ
શું છે રેટ હોલ ટેક્નોલોજી? જે છે તો જીવલેણ પણ આ ઓપરેશન સફળ થવાનું કારણ…
17 દિવસે બાદ આખરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાંથી 41 મજૂરો બહાર આવવાની આશામાં જીવી રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં વારંવાર અવરોધો આવ્યા પરંતુ આખરે ગઈકાલે એક સફળતા ચોક્કસ જ રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમને મળી હતી કે જ્યારે કાટમાળમાં ફસાયેલું ઓગર મશીનના…
- નેશનલ
આજનું રાશિફળ (28-11-2023): મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોની આવકમાં થશે વધારો, જોઈ લો શું છે બાકીના રાશિઓનો હાલ…
આ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. પ્રોપર્ટી સંબંધિત બાબતમાં આજે તમારે ભાઈ-બહેન સાથે વાત કરી શકશો. આજે વડીલો પાસેથી તમને પૂરેપૂરો સહયોગ મળી શકે છે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો વિવાદ થઈ…
- મનોરંજન
મલ્લિકા શેરાવતના બોલ્ડ અંદાજને જોઈ લો…
મુંબઈઃ બોલીવુડની જાણીતી અને પચાસ વર્ષની ઉંમર નજીક પહોંચવા છતાં અમુક અભિનેત્રીઓ તેમના બોલ્ડ અને ગ્લેમર અંદાજ રજૂ કરવાનો મોહ મૂકી શકતી નથી, જ્યારે આ યાદીમાં મર્ડર ફેમ મલ્લિકા શેરાવતનું નામ પણ અચૂક લઈ શકાય. રીમા લામ્બા નહીં, પરંતુ મલ્લિકા…
- સ્પોર્ટસ
ડેવિસ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર, 47 વર્ષ પછી ઇટલી જીત્યું ટાઇટલ
મલાગા (સ્પેન): યાનિક સિનરના શાનદાર પ્રદર્શનને કારણે ઇટલીએ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 47 વર્ષ બાદ ડેવિસ કપ 2023નું ટાઇટલ જીત્યું હતું. ટેનિસમાં વિશ્વના ચોથા ક્રમના ખેલાડી સિનરે સ્પેનના માલાગામાં રવિવારે ફાઈનલની બીજી સિંગલ્સ મેચમાં એલેક્સ ડી મિનોરને 6-3, 6-0થી હરાવીને…
- મનોરંજન
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને જ્યારે સિક્યોરિટી ઓફિસરે રોકીને પૂછ્યું…
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ હાલમાં સાતમા આસમાનમાં સવાર છે, કારણ કે તેને બહુ પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એમી એવોર્ડ લઈને ઈન્ડિયા પાછી ફરી રહેલાં વીર દાસ સાથે કંઈક એવું થયું કે જે તે કદાચ જીવનભર નહીં…
- મહારાષ્ટ્ર
કેટલાક લોકોને આનંદ દીઘેના જીવનચરિત્રના કેટલાક ભાગ કેટલાક લોકોને ગમ્યા નહોતા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે દિવંગત નેતા આનંદ દીઘેએ કોઈપણ સત્તાવાર પદ ધારણ કર્યા વગર નાગરિકોનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આનંદ દીઘે એકનાથ શિંદેના ગુરુ છે.આનંદ દીઘેના જીવન પર…
- આમચી મુંબઈ
બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મહાયુતિના પક્ષોની ચર્ચા બાદ ઘડાશે: ફડણવીસનો યુટર્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ જ લોકસભાની બેઠકોની વહેંચણી અંગેનો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે એક જ દિવસ પહેલાં તેમણે…