- નેશનલ

તેલંગણાના મુખ્ય પ્રધાન તરીકે આ નેતાનું નામ નક્કી, જાણો કોને મળશે સુકાન?
હૈદરાબાદ: ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ની સરકારના દસ વર્ષના શાસન પછી તેલંગણામાં કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કરવામાં આવશે, ત્યારે નવા મુખ્ય પ્રધાન તરીકે લગભગ રેવંત રેડ્ડીનું નામ નક્કી છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી સીએમ)ની પણ વરણી કરી શકાય…
- નેશનલ

મણિપુરમાં ફરી હિંસાઃ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં 13ના મોત
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી અનુસાર અહીં, તેંગનોપલ જિલ્લામાં હિંસા દરમિયાન 13 લોકોના મોત થયા હોવાના ચિંતાજનક અહેવાલ મળ્યા છે. ઘટના સોમવાર બપોરની હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને તેંગનોપલ જિલ્લાના…
- નેશનલ

પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ સિંગર ભજનના સૂર રેલાવશે….
અયોધ્યા: 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:20ના સમયે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યમાં મંદિરમાં કરવામાં આવશે. આ અવસરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત લગભગ 8000 ઋષિ-મુનિઓ અને અનેક ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ હાજર રહેશે. ત્યારે…
- સ્પેશિયલ ફિચર્સ

રોજ સવારે કરો આ જાદુઈ પીણાનું સેવન અને જુઓ રિઝલ્ટ…
આપણામાંથી મોટાભાગના લોકો ફિટ એન્ડ ફાઈન રહેવાનું પસંદ કરે છે અને હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે શરીરને હેલ્ધી રાખવા માટે સૌથી આવશ્યક છે કે તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરો. આજે અમે અહીં તમારા માટે આવા…
- આમચી મુંબઈ

છ કબડ્ડી પ્લેયર્સે રૂ. 12 લાખ ગુમાવ્યા: રેલવેના બોગસ અધિકારી સામે ગુનો દાખલ
મુંબઈ: રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં રેલવેમાં સ્પોટર્સ કેટેગરીમાં સિનિયર પોસ્ટ પર નોકરી મેળવી આપવાને બહાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કબડ્ડી પ્લેયર્સ સાથે રૂ. 12 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે સુશાંત સૂર્યવંશી નામના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધ…
- મહારાષ્ટ્ર

રાયગઢ જિલ્લા પરિષદની શાળાઓમાં 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક
અલીબાગ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના 11 તાલુકાઓમાં જિલ્લા પરિષદની શાળાઓમાં દર મહિને 20,000 રૂપિયાના માનદ વેતન પર કુલ 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લા પરિષદની શાળાઓમાં શિક્ષકોની 1,250 જગ્યાઓ ખાલી…
- આમચી મુંબઈ

સાયન હૉસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ વધશે
મુંબઈ: સાયનમાં આવેલી મુંબઈ નગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક હૉસ્પિટલની આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. 1200 બેડ સાથે સોનોગ્રાફી, ડાયાલિસિસ અને અન્ય તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે હૉસ્પિટલની મુલાકાત લીધા બાદ આ જાહેરાત કરી હતી. મુખ્ય…
- મનોરંજન

એનિમલમાં સ્ક્રીન સ્પેસ ઓછી મળવા વિશે એક્ટરએ કર્યા આવા ગલ્લાંતલ્લાં
ફિલ્મ અભિનેતાઓની અમુક વાતો પહેલેથી નક્કી હોય છે. જેમ કે કોઈ ફિલ્મ ન ચાલે તો લોોકએ મારા કામને વખાણ્યું તેનો મને સંતોષ છે. ફિલ્મમાં કામ ન સારું કર્યું હોય અને વિવચેકો આલોચના કરે તો નિર્દેશકે આમ કર્યું કે મારા રોલને…
- નેશનલ

તો હવે આ રાજ્યોમાં બદલાશે રાજ્યપાલની ભૂમિકા….
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર ઘણા રાજ્યોના રાજ્યપાલની ભૂમિકામાં બદલાવ લાવી શકે છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક રાજ્યોના રાજ્યપાલને અન્ય રાજ્યનો ચાર્જ સંભાળવાની તક મળી શકે છે. આગામી થોડા દિવસોમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્યોમાં વર્તમાન રાજ્યપાલોને બદલવામાં આવી શકે છે…









