- નેશનલ
લીકર કેસમાં ‘આપ’ના નેતા સંજ્ય સિંહની કસ્ટડી વધારાઈ
નવી દિલ્હી: દિલ્હી લીકર કૌભાંડના કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના એમપી સંજયસિંહની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. સંજય સિંહને આજે દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીને લઈને મની લોન્ડરિંગ કરવાના…
- મનોરંજન
કાચા બદામ ગર્લ અંજલિના કરોડપતિ બનવાનું આ છે સિક્રેટ…
સોશિયલ મીડિયા આજના સમયમાં ટેલેન્ટ રજૂ કરવા માટેનું એક સશક્ત માધ્યમ બની ગયું છે અને આ જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને એવું એવું હિડન ટેલેન્ટ મળ્યું છે કે કદાચ આપણે દીવો લઈને શોધવા ગયા હોત તો પણ ના મળ્યું હોત.…
- આમચી મુંબઈ
હાશકારો! ઉપનગરમાં પાંચ દિવસે પાણીપુરવઠો પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ પાંચ દિવસ બાદ પશ્ર્ચિમ ઉપનગર સહિત પૂર્વ ઉપનગરના વિસ્તારમાં પાણીપુરવઠો પૂર્વવત્ થયો હતો. અંધેરી (પૂર્વ)માં વેરાવલી સર્વિસ રિઝર્વિયરને પાણીપુરવઠો કરનારી મુખ્ય પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ ૫૦ કલાકથી વધુ સમય ચાલ્યા બાદ સોમવારે સવારે તે પૂરું થયું…
- આપણું ગુજરાત
ત્રણ રાજ્યમાં ભાજપની જીતઃ રાજકોટમાં કાર્યકરોએ કરી શાનદાર ઉજવણી
ભારતીય જનતા પક્ષ રાજકોટ દ્વારા ત્રણ રાજ્યોમાં જબરજસ્ત જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી આજરોજ રાજકોટ ભારતીય જનતા પક્ષ તેના તમામ કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો તથા ધારાસભ્યો સહિત કિસાનપરા ચોકમાં ભેગા થઈ અને શાનદાર આતશબાજી કરી ઉપરાંત ઢોલ નગારા સાથે વાજતે…
- આમચી મુંબઈ
બેલાપુર કિલ્લાનું સૌંદર્યકરણ અટક્યું
નવી મુંબઈ : નવી મુંબઈના એકમાત્ર ઐતિહાસિક વારસા સમાન એવા બેલાપુર કિલ્લાના સંવર્ધન અને સૌંદર્યકરણનું કામ વર્ષ 2019માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એવી ધારણા હતી કે આ કામ બે વર્ષમાં પૂર્ણ થશે, પરંતુ…
- સ્પોર્ટસ
પહેલી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઇગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું
નોર્થ સાઉન્ડ (એન્ટિગુઆ): કેપ્ટન શાઈ હોપની અણનમ સદી અને રોમારીયો શેફર્ડની 28 બોલમાં રમાયેલી 48 રનની તોફાની ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડિઝે રવિવારે અહીં પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું.વન-ડે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી…
- નેશનલ
તેલંગણાના મુખ્ય પ્રધાન તરીકે આ નેતાનું નામ નક્કી, જાણો કોને મળશે સુકાન?
હૈદરાબાદ: ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ની સરકારના દસ વર્ષના શાસન પછી તેલંગણામાં કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકારનું ગઠન કરવામાં આવશે, ત્યારે નવા મુખ્ય પ્રધાન તરીકે લગભગ રેવંત રેડ્ડીનું નામ નક્કી છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી સીએમ)ની પણ વરણી કરી શકાય…
- નેશનલ
મણિપુરમાં ફરી હિંસાઃ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં 13ના મોત
મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મળતી માહિતી અનુસાર અહીં, તેંગનોપલ જિલ્લામાં હિંસા દરમિયાન 13 લોકોના મોત થયા હોવાના ચિંતાજનક અહેવાલ મળ્યા છે. ઘટના સોમવાર બપોરની હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને તેંગનોપલ જિલ્લાના…
- નેશનલ
પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ સિંગર ભજનના સૂર રેલાવશે….
અયોધ્યા: 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:20ના સમયે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યમાં મંદિરમાં કરવામાં આવશે. આ અવસરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત લગભગ 8000 ઋષિ-મુનિઓ અને અનેક ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ હાજર રહેશે. ત્યારે…
- સ્પેશિયલ ફિચર્સ
રોજ સવારે કરો આ જાદુઈ પીણાનું સેવન અને જુઓ રિઝલ્ટ…
આપણામાંથી મોટાભાગના લોકો ફિટ એન્ડ ફાઈન રહેવાનું પસંદ કરે છે અને હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે શરીરને હેલ્ધી રાખવા માટે સૌથી આવશ્યક છે કે તમે હેલ્ધી વસ્તુઓનું સેવન કરો. આજે અમે અહીં તમારા માટે આવા…