- નેશનલ

આ શું બોલી ગયા અમિત શાહ? વિધાનસભાની 24 બેઠક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખશે
નવી દિલ્હી: લોકસભામાં બોલતી વખતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 24 બેઠકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK) માટે અનામત રાખવામાં આવી છે કારણ કે તે ભારતની છે. ગૃહમાં જમ્મુ અને કાશ્મીર…
- નેશનલ

”અમુક લોકો 6 મહિના સુધી એક જ ભાષણ વાંચ્યા કરે…” કેન્દ્રીય ગૃહપ્રધાને કોના પર સાધ્યું નિશાન?
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ મુદ્દે આજે લોકસભાના સત્રમાં ચર્ચા થઇ હતી. આ મુદ્દે વિપક્ષના સવાલનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના પામેલા…
- નેશનલ

શિકારી ખુદ યહા શિકાર હો ગયાઃ ગોગામેડીના હત્યારાને લાવનારાની પણ હત્યા થઈ ગઈ
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જે રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી તે તો આઘાતજનક છે જ, પરંતુ તેમની હત્યા બાદ બહાર આવતા અહેવાલો પણ આઘાત આપે એવા કે માન્યામાં ન આવે તેવા છે. હત્યા…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર માટે આ રીતે રહેશે સુરક્ષા વ્યવસ્થા…
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે. ત્યારે આ શિયાળુ સત્ર માટે 11,000 પોલીસકર્મીઓ, 40 બોમ્બ સ્ક્વોડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) તેમજ અન્ય સુરક્ષા દળોની દસ કંપનીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. નોંધનીય છે કે…
- નેશનલ

અયોધ્યામાં રામ મંદિરમાં લગાવવામાં આવનારા ધ્વજદંડનું આ ગુજરાત કનેક્શન જાણો છો?
અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. 22મી જાન્યુઆરી, 2024ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ…
- નેશનલ

વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદમાંથી રાજીનામુ આપ્યું
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂરી થયેલી ચાર રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે તેની તમામ તાકાત ઝોકી દીધી હતી. વિધાન સભાની આ ચૂંટણી જીતવી ભાજપ માટે ઘણી મહત્વની હતી. છત્તીસગઢ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં અને રાજસ્થાનમાં કેટલાક મતદાર ક્ષેત્રમાં પોતાની જીત પાક્કી કરવા…
- આપણું ગુજરાત

MS યુનિવર્સિટીના VCની નીમણુંક અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી
અમદાવાદ: વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)ના વાઈસ ચાન્સેલરની નિમણુક અંગેનો વિવાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો છે. પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂકને પડકારતી અરજીના જવાબમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને નોટિસ પાઠવી હતી.MSUના એક ફેકલ્ટી મેમ્બર…
- ટોપ ન્યૂઝ

જમ્મુની દિલ્હી પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું
જમ્મુ: શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ(DPS)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જાણકારી મળતાની સાથે પોલીસની ટીમ બોમ્બ ડિફયુઝ સ્ક્વોડ સાથે સ્કૂલ…
- મનોરંજન

‘કયામત કયામત’ ગીત પર આરાધ્યા અને ઐશ્વર્યા રાયે કર્યો શાનદાર ડાન્સ
મુંબઈઃ બોલીવુડનું સુપરસ્ટાર ફેમિલી એટલે બિગ બીના ઘરે કંઈ અલગ રંધાતું હોવાની વાતને લઈ સોશિયલ મીડિયા પર જોરદાર અટકળો ચાલી રહી છે. બોલીવુડના શહેનાશાહે દીકરીને બંગલો આપ્યા પછી રોજેરોજ ચર્ચામાં રહે છે, જેમાં હવે ઐશ્વર્યાથી નારાજ હોવાના અહેવાલ વચ્ચે આજે…
- ઇન્ટરનેશનલ

ઝામ્બિયામાં થઈ ઉત્તરાકાશીવાળીઃ ફસાયેલા 30 મજૂરને બચાવવાના પ્રયાસો
લુસાકા (ઝામ્બિયા): ભારતમાં ઉતરાખંડ સ્થિત ઉત્તરાકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા પછી હવે ઝામ્બ્યિામાં ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે.ઝામ્બિયાની ખાણમાં દિવસોથી ફસાયેલા ૩૦થી વધુ ખાણિયાઓને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એમ સ્થાનિક અધિકારીઓએ…









