- મનોરંજન

ઓરમેક્સ ઈન્ડિયાની યાદીમાં હોલીવૂડની આ અભિનેત્રી છે નંબર વન
છેલ્લા કેટલાક વર્ષોથી હોલીવૂડની અભિનેત્રીઓની ફેન ફોલોઈંગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી અનેક ફિલ્મોએ ભારતમાં સૌથી વધુ કમાણી કરી છે. અમુક ફિલ્મોનો તો જોરદાર રાહ જોવામાં આવી છે, જ્યારે હવે એક હોલીવૂડની અભિનેત્રીનું નામ ઉમેરાયું છે. ઓરમેક્સ ઈન્ડિયામાં નવેમ્બર…
- નેશનલ

આનંદો આધારને લઈને આવી મહત્વની માહિતી…
નવી દિલ્હીઃ આધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે મહત્ત્વનો દસ્તાવે જ છે અને હવે આ જ આધાર કાર્ડને લઈને એક મહત્ત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે લોકો ફ્રીમાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માગે છે એ લોકો માટે…
- ટોપ ન્યૂઝ

સંસદભવનની સુરક્ષામાં સેંધઃ કોની બેદરકારી પોલીસ કે ઈન્ટેલિજન્સ?
નવી દિલ્હીઃ સંસદભવનમાં ઘૂસણખોરીના કિસ્સામાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ચારેય જણ ગુરુગ્રામમાં રોકાયા હતા. ગુરુગ્રામના સેક્ટર સેવનની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં રોકાયા હતા, જેમાં ચારેયના કોમન ફ્રેન્ડ વિક્કી શર્મા મૂળ હિસારના રહેવાસી છે. દિલ્હી પોલીસે વિક્કી શર્મા…
- ટોપ ન્યૂઝ

પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના અધિકારીને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી કથિત રીતે પૂરી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) યુવકની ધરપકડ કરી હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ મારફત સંપર્કમાં રહેલા પાકિસ્તાની ગુપ્તચર પાસેથી મળેલાં નાણાંના…
- આમચી મુંબઈ

મુંબઈના આઠ દરિયા કિનારા પર કુલ ૨૪ ફરતા શૌચાલય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઠ દરિયાકિનારા પર આવતા પર્યટકો અને નાગરિકોની સુવિધા માટે ફરતા સ્વચ્છતા ગૃહ (શૌચાલય)ની સુવિધા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવવાની છે. તે માટે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી છે. દરિયા કિનારપટ્ટી પરિસરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અંતર્ગત તેમ…
- આમચી મુંબઈ

નેપાળથી ગુમ કિશોરી મહિના બાદ નાલાસોપારામાં મળી
પાલઘર: નેપાળમાં રહેતી 15 વર્ષની કિશોરી ગુમ થયાના મહિના બાદ પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતેથી મળી આવી હતી. નેપાળના ઘરેથી નીકળેલી સગીરા ભારતમાં શા માટે આવી તેની કોઈ જાણકારી મળી શકી નહોતી.પોલીસના જણાવ્યા મુજબ નેપાળના લુમ્બિની ખાતે રહેતી કિશોરી ગુમ થઈ…
- નેશનલ

ચારધામ યાત્રાએ તોડ્યો રેકોર્ડ, કેદારનાથ, બદ્રીનાથ ધામમાં ભક્તોની આટલી મોટી ભીડ એકઠી થઈ
દહેરાદૂનઃ હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા તો રાખે જ છે. આ જ કારણ છે કે દર વર્ષે આ ધામોમાં ભક્તોની ભારે ભીડ જામે છે.…
- મનોરંજન

વેડિંગ રિંગથી લઈને ફોટો ક્રોપિંગ સુધી… બચ્ચન પરિવારમાં બબાલના છે આ કારણો
બચ્ચન પરિવારમાં દરરોજ સવાર પડેને કંઈક નવી બબાલ ના થાય તો જ નવાઈ. દરરોજ કોઈકને કોઈક એવી હિન્ટ મળતી હોય છે કે જે સીધું સીધું એ તરફ ઈશારો કરે છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી. આ બધા વચ્ચે ઐશ્વર્યા…
- આમચી મુંબઈ

કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીની હત્યા
પુણે: પુણેમાં રોડ રેજ દરમિયાન કારને થયેલા નુકસાનનું વળતર માગવા ગયેલા વેપારીનું ગામવાસીઓના જૂથે કરેલા હુમલામાં મૃત્યુ થયું હતું. આ પ્રકરણે પોલીસે 11 જણ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે પુણેના ફુરસુંગી પરિસરમાં બની હતી.…
- આમચી મુંબઈ

સુધરાઈમાં આસિસ્ટન્ટ કમિશનરના ૫૦ ટકા પદ ખાલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર પદની ૫૦ ટકા જગ્યા ખાલી પડી છે. કુલ ૩૫ પદમાંથી ફક્ત ૧૭ પદ ભરેલા છે. તો ૨૪માંથી ૧૧ વોર્ડ ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર જ નથી. ૧૧ વોર્ડ ઓફિસમાં ખાલી પદની વધારાની જવાબદારી ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરના…









