- આમચી મુંબઈ
જૂની અદાવતને લઇ દાતરડાથી યુવકના હાથ કાપી નાખ્યા: ત્રણ જણ સામે ગુનો
થાણે: મુરબાડ તાલુકામાં જૂની અદાવતને લઇ દાતરડાથી 27 વર્ષના યુવકના હાથ કાપી નાખવા બદલ પંચાયત સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.થાણે ગ્રામીણ પોલીસે શનિવારે ત્રણમાંથી બે જણની ધરપકડ કરી હતી, જ્યારે…
- નેશનલ
અમેરિકા-કેનેડાની વાત એક નથી, ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરાંના આક્ષેપ પર બોલ્યા વિદેશ પ્રધાન
નવી દિલ્હી: સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની હત્યાના કાવતરાંના આક્ષેપ અંગે વાત કરતાં વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે આ બંને મુદ્દા એક જેવા નથી. અમેરિકા અને કેનેડાની વાત અલગ અલગ છે. તેમણે કહ્યું કે અમેરિકનોએ અમને…
- નેશનલ
પીએમ મોદીએ એકાએક પોતાના કાફલાને અટકાવ્યો, જાણો કારણ?
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત પછી આજે બપોરે બે દિવસની મુલાકાત માટે કાશી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું, ત્યારબાદ પીએમ મોદીનો કાફલો જ્યારે એરપોર્ટથી…
- નેશનલ
બાબા મહાકાલ સાથે જોડાયેલી ઉજ્જૈનની આ વર્ષોજૂની પરંપરાનો સીએમ મોહન યાદવે કર્યો ભંગ..
મધ્યપ્રદેશ: કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને સ્વ. વડા પ્રધાન મોરારજી દેસાઇ વચ્ચે એક ગજબની સમાનતા છે. આ બંને નેતાઓએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલના ધામમાં રાત્રિરોકાણ કર્યું હતું, અને બંનેને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્તમાન કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ…
- નેશનલ
આ કારણે કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની કોર્ટે કરી મનાઈ
મુંબઈ: આ વર્ષના જુલાઈ મહિનામાં જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ગોળીબાર કરી પોતાના એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ પ્રવાસીને ઠાર મારનાર રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને જામીન આપવાની અરજીને અદાલતે નકારી કાઢી હતી.મહારાષ્ટ્રના અકોલાની એક જેલમાં સજા ભોગવી રહેલા…
- મનોરંજન
નાનકડી દીકરીને ઘરે છોડી કામ પર જવાનું દુઃખ થાય છે, જાણો શું કહ્યું આલિયાએ…
માત્ર ભારતની જ નહીં વિશ્વની દરેક વર્કિગ વુમનનો આ અનુભવ હશે કે તેનાં નાનકડા સંતાનને ઘરે મૂકી પોતાને કામ પર જવાનું થાય. ખાસ કરીને ભારતમાં હજુ ઘોડિયાઘર કે વર્ક ફ્રોમ હોમનુ એટલું ચલણ ન હોવાથી વર્કિંગ મધર્સ માટે ઘણી સમસ્યાઓ…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં ઓલઆઉટ, ભારતને જીતવા 117 રનનો ટાર્ગેટ
જહોનિસબર્ગઃ અહીંના ન્યૂ વોન્ડર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી શરુ થયેલી પહેલી વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલી બોલિંગમાં ભારતીય બોલર આફ્રિકન પર તૂટી પડ્યા હતા, ભારતીય સ્ટાર બોલર અર્શદીપ સિંહ (પાંચ…
- નેશનલ
22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં આવવા કોણે કર્યો અનુરોધ
અયોધ્યા: આગામી વર્ષે 22 જાન્યુઆરીના અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે ત્યારે દેશના ભવ્ય મહોત્સવમાં દેશ અને પરદેશથી લાખો લોકો મુલાકાત લઈ શકે છે, પરંતુ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ના આવે.રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી…
- નેશનલ
શું આ વર્ષે પણ સર્જાશે ઘઉંની અછત ? આ કારણો જવાબદાર હોઇ શકે..
દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર થઇ રહ્યું છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો ભારતમાં કુલ ઘઉંના ઉત્પાદન પર હવામાનની માઠી અસર જોવા મળી રહી છે, અવારનવાર કમોસમી વરસાદને કારણે જોઇએ એવું ઘઉંનું ઉત્પાદન દેશમાં હાલ જોવા નથી મળી રહ્યું.…