- સ્પોર્ટસ
અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશ ચેમ્પિયન: ફાઇનલમાં યુએઇને 195 રનથી કચડ્યું
દુબઇઃ બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત અંડર-19 એશિયા કપની ટ્રોફી જીતી છે. રવિવારે દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે યુએઇને 195 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું. બાંગ્લાદેશના ઓપનર આશિકુર રહેમાન શિબલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં…
- આમચી મુંબઈ
જરાંગે-પાટીલની સભા પહેલાં જ બીડ પોલીસ એક્શન મોડમાં: 300 ઉપદ્રવીઓ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે, ત્યારે બીજી તરફ 23 ડિસેમ્બરે આંદોલનની આગામી દિશા નક્કી કરવાની જાહેરાત મનોજ જરાંગે-પાટીલે રવિવારે કરી હતી, ત્યારે બીજી તરફ બીડ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને તેમણે ઓછામાં…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી ઇશાન કિશન બહાર
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના સ્થાને કેએસ ભરતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાન કિશને આ ટેસ્ટ સીરિઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી…
- આમચી મુંબઈ
નાગપુર બ્લાસ્ટ: મુખ્ય પ્રધાને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની મદદની જાહેરાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં એક ઉપકરણ નિર્માતા કારખાનામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારજનોને રૂ. પાંચ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.આ કારખાનામાં સંરક્ષણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ઉત્પાદનો…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્યો મોટો દાવો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટો દાવો કર્યો હતો. તેણે હોસ્ટિંગ મેળવવાની પુષ્ટી કરી હતી. પીસીબીએ હોસ્ટિંગ રાઈટ્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આમ છતાં પાકિસ્તાન આ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.બીસીસીઆઈના…
- આમચી મુંબઈ
નાગપુરની દુર્ઘટના મુદ્દે મૃતકના પરિવારમાં નારાજગી, હાઈ-વે જામ કર્યો, તણાવની સ્થિતિ
મુંબઈ/નાગપુર: અહીંના જિલ્લાના હેડ ક્વાર્ટરથી 30 કિલોમીટર અંતરેની સોલાર ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટના મુદ્દે તણાવપૂર્ણ પરિસ્થિત ઊભી થઈ હતી. કંપનીમાં એક મોટો વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ બાદ આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોએ આ કંપની નજીકના…
- આમચી મુંબઈ
હવે મુંબઈ પ્રદૂષણ મુક્ત અને ખાડા મુક્ત: મુખ્યપ્રધાનસ્વચ્છતા અભિયાનમાં મોટી સંખ્યામાં મુંબઈગરા સહભાગી થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સૌ માટે સ્વચ્છતાનો આદર્શ સ્થાપિત કર્યો છે તેમાંથી પ્રેરણા લઈને મુંબઈને પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું.સંપૂર્ણ સ્વચ્છતા…
- ઇન્ટરનેશનલ
3 મહિના સુધી અંધારામાં હતું આ ગામ, પછી…..
પૃથ્વીના એવા ભાગો છે જ્યાં મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ પહોંચતો નથી. સૂર્યપ્રકાશ મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વિગ્નેલા એક એવું ગામ છે જ્યાં સૂર્ય ઉગે છે,પરંતુ ચારે…
- નેશનલ
કલમ 370 પર સુપ્રીમના નિર્ણય અંગે મહેબૂબાએ કરી ટિપ્પણી, ‘આ અલ્લાહનો ફેંસલો નથી’
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘આ અલ્લાહનો ફેંસલો નથી.’તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. આ…
- નેશનલ
કયું શાક ભાવતું નથી? પીએમ મોદીએ કોને પૂછ્યો પ્રશ્ન અને શું મળ્યો જવાબ?
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે આખા વારાણસીને સજાવવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને સમગ્ર શહેરના રસ્તાઓ પર ભવ્ય જગમગાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી નમો…