- મનોરંજન

લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આ અભિનેતાનું વેક્સ સ્ટેચ્યુ સ્થાપિત
લંડન: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેના જોરદાર અભિનય, આકર્ષક વ્યક્તિત્વ અને અતરંગી વેશભૂષા માટે જાણીતો છે. હવે અભિનેતા લંડનમાં વિશ્વ પ્રસિદ્ધ આકર્ષણ સ્થળ પર તેના વેક્સ સ્ટેચ્યુ સાથે સહુનું લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર છે. હા, રણવીર સિંહે સોમવારે…
- નેશનલ

સસ્પેન્ડ થયા બાદ અધીર રંજને કાઢ્યો બળાપોઃ જાણો શું કહ્યું…
નવી દિલ્હીઃ લોકસભામાંથી 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કૉંગ્રેસના સાંસદ અધીર રંજનનું નામ પણ આજે જોડાયું છે ત્યારે અધીર રંજને ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું હતું કે સત્તાપક્ષને લાગે છે કે તેઓ દંડો બતાવી બધાને ઠંડા કરી…
- આપણું ગુજરાત

આઠ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારી
રાજકોટ: 29/11/2019ના રોજ કોર્પોરેશનના બગીચામાં લાઈનમાં સૂતેલા મજૂર વર્ગના પરિવારની નિદ્રાધીન બાળકીને ગોદડી સહિત ઉઠાવી લઈ ગયો હતો, ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ નરાધમ આરોપી હરદેવ મસરું ભાઈ માંગરોળિયા (25 વર્ષ)ને સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો અને…
- આપણું ગુજરાત

નવા પોલીસ કર્મીઓ આજથી રાજકોટ પોલીસમાં ફરજ પર
રાજકોટ: શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઈ બિન હથિયાર ધારી લોક રક્ષક બેચ 2023ની તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકોના દિક્ષાત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 166 પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસદળમાં સેવા આપશે. પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાયેલ…
- નેશનલ

અધીર રંજન સહિત 33 સાંસદ લોકસભાના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને વિરોધ પક્ષો આક્રમકતા છોડવાના મૂડમાં નથી. આજે પણ વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્પીકરના વારંવારના ઇનકાર છતાં વિરોધ પક્ષના સાંસદો હંગામો મચાવી રહ્યા હતા. આખરે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી પાર્ટીના સાંસદો સામે કાર્યવાહી…
- નેશનલ

જ્ઞાનવાપી કેસમાં એએસઆઈએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હવે 21 ડિસેમ્બરે આવશે ચુકાદો…
અલાહાબાદ: લાંબા સમય બાદ આજે એટલે કે 18 ડિસેમ્બરના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો હતો. સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના એડિશનલ…
- આપણું ગુજરાત

હવે ગુજરાતમાં થયો ઠંડીનો ચમકારોઃ તાપમાનનો પારો ગગડ્યો
ગુજરાતમાં નવેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી ઠંડકનો અનુભવ થતો હોય છે, પરંતુ ડિસેમ્બરની 18મી તારીખ હોવા છતાં લોકો સ્વેટર કે શાલ સાથે નીકળતા નથી કારણ કે સવારે આઠ વાગ્યાની રાત્રે દસેક વાગ્યા સુધી ખાસ કોઈ ઠંડી અનુભવાતી જ નથી. રાજ્યમાં…
- વેપાર

રૂપિયામાં સુધારો થતાં વિશ્વ બજારથી વિપરીત સોના-ચાંદીમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્ર્વિક…
- સ્પેશિયલ ફિચર્સ

ડિસેમ્બર તો આવી ગયો પણ ઘરમાં ઊંધીયું હજુ બનતું નથી, જાણો કારણ
ખાવાપીવાની રીતભાત કે મજા ઋતુ પર પણ આધારિત છે. શિયાળો ખાવાપીવાની અને તાજામાજા રહેવાની ઋતુ કહેવાય છે અને અમુક વાનગીઓ શિયાળામાં જ ખાવાની મજા હોય છે. તેમાંનું એક છ ઊંધીયું. ગુજરાતની આ વાનગી વિશ્વમાં પ્રચિલત છે અને ગુજરાતી ઘરોમાં શિયાળા…
- ઇન્ટરનેશનલ

ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપ વચ્ચે તાલમેલની સમસ્યા છે…જાણો આમ કોણે કહ્યું
નવી દિલ્હીઃ પોતાની વાત સ્પષ્ટપણે કહેવા માટે જાણીતાં ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ઇસ્લામિક સંસ્કૃતિ અને યુરોપિયન સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે તાલમેલની સમસ્યા છે. જ્યોર્જિયા મેલોનીએ અલ્ટ્રા-કંઝર્વેટિવ બ્રધર્સ ઑફ ઇટાલી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ટિપ્પણી…









