- IPL 2025

14 વર્ષનો `વિક્રમાદિત્ય’ વૈભવ સૂર્યવંશી મુંબઈ સામે બીજા જ બૉલ પર આઉટ!
જયપુરઃ સોમવારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ઐતિહાસિક અને વિક્રમજનક સેન્ચુરી ફટકારીને ક્રિકેટજગતમાં ધમાલ મચાવનાર રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (0) આજે અહીં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે માત્ર બીજા જ બૉલે ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો હતો.મુંબઈએ બૅટિંગ મળ્યા…
- અમદાવાદ

અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના કઈ રીતે બનતા હતા બોગસ ડોક્યુમેન્ટ? મોટો ખુલાસો
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવની ઓળખ મિનિ બાંગ્લાદેશ તરીકેની છે. અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા સરકારી જમીન પચાવીને રહેઠાણ ઉભા કરનારા ઈસમો પર ત્રણ દિવસથી પોલીસ કાર્યવાહી કરી રહી છે. ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો.…
- IPL 2025

50મી મૅચમાં બે ફિફ્ટી થયા, બે થતાં રહી ગયા
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 217 રન કર્યા હતા. છેલ્લી પાંચેય મૅચ જીતનાર એમઆઇના બે હાફ સેન્ચુરિયન ઓપનરો રાયન રિકલ્ટન (61 રન, 38 બૉલ, ત્રણ…
- આપણું ગુજરાત

અમદાવાદમાં સારવાર લેતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન, કૉંગ્રેસમાં શોકનો માહોલ
અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું ( ઉ.વ.79)નું નિધન થયું હતું. થોડા દિવસો પહેલા ઉદયપુરમાં તેઓ ઘરમાં આરતી કરતી વખતે ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ…
- આમચી મુંબઈ

‘અમૃત ભારત’ હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ પણ પ્રવાસીઓને હાલાકી કેમ, કારણ શું?
મુંબઈ: અમૃત ભારત યોજના હેઠળ દેશભરમાં મહત્ત્વના સ્ટેશનોનું આધુનિકરણનું કામ શરૂ છે ત્યારે મુંબઈના ઘણા સ્ટેશનોનો તેમાં સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ફૂટઓવર બ્રિજ, લિફ્ટ, એસ્કેલેટર્સ જેવી સુવિધાઓ પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમ છતાં ઘણા સ્ટેશનો પર…
- સુરત

ભ્રષ્ટાચારનો ભોરિંગઃ સુરતમાં મહિલા PSI લાંચ લેતા પકડાયા
સુરતઃ ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય થઈ ગઈ છે. છાશવારે લાંચ લેતા અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ સુરતમાં મહિલા…
- મનોરંજન

‘વેવ્સ સમિટ’માં આજે કેટલા કલાકારોએ ભાગ લીધો, ‘કિંગ’ ખાને કહી મહત્ત્વની વાત!
મુંબઈઃ ભારતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇન્મેન્ટ સમિટનો શુભારંભ કર્યો છે જેનું ઉદ્દઘાટન વડા પ્રધાન મોદીએ કર્યું હતું. આ સંમેલન પહેલીથી ચાર મે સુધી ચાલશે. અહીંના સંમેલનમાં ભારતના વિવિધ ભાષાના ફિલ્મ ઉદ્યોગના મહારથીઓ સામેલ થયા, જેમાં શાહરુખ ખાન, અક્ષય કુમાર, દીપિકા…
- મનોરંજન

પહલગામ હુમલા મુદ્દે અભિનેતા રજનીકાંતે કહ્યું પીએમ મોદી છે ફાઈટર, કાશ્મીરમાં લાવશે શાંતિ
મુંબઈઃ 22 એપ્રિલના પહલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા બર્બર આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાથી આખો દેશ ગુસ્સે છે. વિશ્વભરમાંથી આ ઘટનાની નિંદા થઇ રહી છે. આ બધા વચ્ચે, બોલીવુડથી…
- નેશનલ

દુશ્મનોની ઊંઘ હરામ કરનારું આઈએનએસ સુરત હજીરા પહોંચ્યું, જાણી લો વિશેષતાઓ?
અમદાવાદઃ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ સુરત ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ તમામ ટેક્નોલોજીથી સજ્જ છે. સુરતમાં આમ જનતા…









