- સ્પોર્ટસ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફનો ઓડિયો લીક, કોના વિરુદ્ધ રચાયું ષડયંત્ર?
ઇસ્લામાબાદઃ ભારતમાં આયોજિત આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના તત્કાલિન કેપ્ટન બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું. બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટના સમગ્ર મેનેજમેન્ટમાં…
- મહારાષ્ટ્ર
બોલો, મહારાષ્ટ્રનું એવું ગામ જેનું નામ નકશા પર જ નથી…
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક એવું ગામ આવેલું છે જેનું મહારાષ્ટ્રના નકશા પર નામ નથી. આ ગામની કોઈ ઓળખ નહીં હોવાથી આ ગામ સુધી એક પણ સરકારી યોજના કે સુવિધાઓથી વંચિત છે. મહારાષ્ટ્રના નાંદેડના જિલ્લામાં કિનવટ તાલુકામાં ૨૫૦ લોકોની વસ્તી ધરાવનારા ગામનું…
- નેશનલ
‘રાહુલ ગાંધીનું નિવેદન અયોગ્ય હતું’: દિલ્હી હાઇ કોર્ટે ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના 22 નવેમ્બરના ભાષણ વિશે વાંધો વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી હાઈ કોર્ટે ચૂંટણી પંચને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલેલી નોટિસ પર…
- નેશનલ
2023ના સાહિત્ય અકાદમી પુરસ્કાર થયા જાહેર, જાણો કોને મળ્યા એવોર્ડ
સાહિત્ય અકાદમીએ વર્ષ 2023 માટે કુલ 24 ભાષાના લેખક તેમ જ કવિઓ માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આમાં હિન્દી માટે સંજીવ, ગુજરાતી માટે વિનોદ જોષી, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દુ માટે સાદિકા નવાબ સહરના નામની જાહેરાત કરવામાં…
- આપણું ગુજરાત
8 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ, અમદાવાદ-રાજકોટમાં કોરોના કેસમાં વધારો નોંધાયો
કોરોનાના નવા કેસને લઇને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, સરકાર દ્વારા સ્થાનિક લેવલે જરૂરી સૂચનો પણ આપી દેવાયા છે. શહેરોમાં સરકારી હોસ્પિટલો પણ સુવિધાઓ સાથે સજ્જ થઇ ગઇ છે, જો કે ધીમે ધીમે કેસ વધતા લોકોમાં ચિંતા છવાઇ છે.ગાંધીનગરમાં એક…
- ટોપ ન્યૂઝ
કાશ્મીરમાં આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો, ત્રણ જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરની ટ્રક પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આર્મીની બે ટ્રક પર આતંકવાદી હુમલામાં ત્રણ જવાન શહીદ અને ત્રણ જવાન ઘાયલ થયા છે.હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આર્મીના જવાનોને લઈ જનારી…
- આમચી મુંબઈ
શાકભાજીના ભાવ આસમાને, જાણો કારણ?
મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારોમાં ઠંડીનો ચમકારાથી લોકોને આનંદની લાગણી વ્યાપી છે, પરંતુ વધતી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે આમ આદમીની ચિંતામાં વધારો થયો છે.મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર…
- મનોરંજન
સર્કસ કેમ ફ્લોપ થઇ? દિગ્દર્શક રોહિત શેટ્ટીએ જણાવ્યું આ કારણ..
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર સદંતર ફ્લોપ રહી હતી. આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. વર્ષ 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્વેલીન ફર્નાન્ડીઝ અને અન્ય ઘણા કલાકારો જોવા મળ્યા…
- નેશનલ
અયોધ્યાની હોટલોમાં એક રાતનું ભાડું 70 હજાર, હોટલો-રેસ્ટોરાં/ એરલાઇન્સ ચલાવનારા લોકોને તડાકો
ઉત્તરપ્રદેશ: ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવેથી બરાબર એક મહિના બાદ એટલે કે આગામી 22 જાન્યુઆરીએ અહીં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી…
- સ્પોર્ટસ
આ ઓલિમ્પિયન બોક્સરે રાજકારણને કર્યા રામ-રામ
નવી દિલ્હીઃ ગુરુવારે સવારે આંતરરાષ્ટ્રીય બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દ્ર બોક્સરના X એકાઉન્ટ પર એક પોસ્ટે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. બિજેન્દ્રએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રાજકારણને રામ-રામ ભાઈ. આને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે…