- આમચી મુંબઈ

નાશિકમાં માત્ર ઇકો કારના જ સાઇલેન્સર ચોરતી ગેન્ગ આખરે પોલીસના સકંજામાં
નાશિક: નાશિકમાં છેલ્લા બે મહિનામાં માત્ર મારુતિ ઇકો કારને ટાર્ગેટ કરીને તેનું સાઇલેન્સર ચોરતી ટોળકીને પોલીસે ઝડપી પાડીને લોકઅપભેગી કરી દીધી હતી. આરોપીઓ સાઇલેન્સર ચોર્યા બાદ તેમાંનું પ્લેટિનમ કાઢી લેતા હતા અને ઉત્તર પ્રદેશમાંના પોતાના બે સાથીદારોની મદદથી તેને વેચી…
- આમચી મુંબઈ

થાણેમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં 11 મહિનામાં 859 જણની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી 28 નવેમ્બર દરમિયાન ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં 859 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. થાણે પોલીસે છેલ્લા 11 મહિનામાં ડ્રગ્સના 723 કેસ નોંધ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ક્રાઈમ) પંજાબરાવ ઉગલેની અધ્યક્ષતા હેઠળની જિલ્લા સ્તરીય…
- રાશિફળ

વર્ષ 2024માં બની રહ્યા છે આ રાજયોગો, આ 5 રાશિઓનું નસીબ ચમકી જશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહો ચોક્કસ અંતરે રાશિ બદલીને શુભ અને અશુભ યોગ બનાવે છે, જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. ગુરુને જ્ઞાન, બુદ્ધિ, , શિક્ષણ, સંપત્તિ, આધ્યાત્મિકતા અને ધર્મનો કારક માનવામાં આવે છે. તે ધનુ…
- સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફનો ઓડિયો લીક, કોના વિરુદ્ધ રચાયું ષડયંત્ર?
ઇસ્લામાબાદઃ ભારતમાં આયોજિત આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના તત્કાલિન કેપ્ટન બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું. બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટના સમગ્ર મેનેજમેન્ટમાં…
- મહારાષ્ટ્ર

બોલો, મહારાષ્ટ્રનું એવું ગામ જેનું નામ નકશા પર જ નથી…
મુંબઈ: મહારાષ્ટ્રમાં એક એવું ગામ આવેલું છે જેનું મહારાષ્ટ્રના નકશા પર નામ નથી. આ ગામની કોઈ ઓળખ નહીં હોવાથી આ ગામ સુધી એક પણ સરકારી યોજના કે સુવિધાઓથી વંચિત છે. મહારાષ્ટ્રના નાંદેડના જિલ્લામાં કિનવટ તાલુકામાં ૨૫૦ લોકોની વસ્તી ધરાવનારા ગામનું…
- નેશનલ

‘રાહુલ ગાંધીનું નિવેદન અયોગ્ય હતું’: દિલ્હી હાઇ કોર્ટે ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના 22 નવેમ્બરના ભાષણ વિશે વાંધો વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી હાઈ કોર્ટે ચૂંટણી પંચને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલેલી નોટિસ પર…
- નેશનલ

2023ના સાહિત્ય અકાદમી પુરસ્કાર થયા જાહેર, જાણો કોને મળ્યા એવોર્ડ
સાહિત્ય અકાદમીએ વર્ષ 2023 માટે કુલ 24 ભાષાના લેખક તેમ જ કવિઓ માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આમાં હિન્દી માટે સંજીવ, ગુજરાતી માટે વિનોદ જોષી, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દુ માટે સાદિકા નવાબ સહરના નામની જાહેરાત કરવામાં…
- આપણું ગુજરાત

8 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ, અમદાવાદ-રાજકોટમાં કોરોના કેસમાં વધારો નોંધાયો
કોરોનાના નવા કેસને લઇને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, સરકાર દ્વારા સ્થાનિક લેવલે જરૂરી સૂચનો પણ આપી દેવાયા છે. શહેરોમાં સરકારી હોસ્પિટલો પણ સુવિધાઓ સાથે સજ્જ થઇ ગઇ છે, જો કે ધીમે ધીમે કેસ વધતા લોકોમાં ચિંતા છવાઇ છે.ગાંધીનગરમાં એક…
- ટોપ ન્યૂઝ

કાશ્મીરમાં આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો, ત્રણ જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં લશ્કરની ટ્રક પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આર્મીની બે ટ્રક પર આતંકવાદી હુમલામાં ત્રણ જવાન શહીદ અને ત્રણ જવાન ઘાયલ થયા છે.હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.આર્મીના જવાનોને લઈ જનારી…
- આમચી મુંબઈ

શાકભાજીના ભાવ આસમાને, જાણો કારણ?
મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં અમુક વિસ્તારોમાં ઠંડીનો ચમકારાથી લોકોને આનંદની લાગણી વ્યાપી છે, પરંતુ વધતી ઠંડીને કારણે શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે આમ આદમીની ચિંતામાં વધારો થયો છે.મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર…









