- આમચી મુંબઈ

વિધાનસભ્ય અપાત્રતા પિટિશનનો જવાબ આપવા અજિત પવાર જૂથે માગ્યો વધુ સમય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનપરિષદના સભ્યોની અપાત્રતા પિટિશનની સુનાવણીમાં નવી વાત સામે આવી છે. એનસીપીના અજિત પવાર જૂથે અપાત્રતા પ્રકરણની નોટિસનો જવાબ આપવા માટે એક મહિનાનો સમય માગ્યો છે.અપાત્રતા પ્રકરણમાં એનસીપીના બંને જૂથોના વિધાનસભ્યોને વિધાનમંડળ સચિવ તરફથી પાંચમી ડિસેમ્બરે નોટિસ…
- આપણું ગુજરાત

બ્રેકિંગઃ અમદાવાદમાં કોરોનાને કારણે વૃદ્ધાનું મોત
ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં કેરળથી લઈને ગુજરાતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારા સાથે આજે ગુજરાતમાં કોરોનાથી વૃદ્ધ મહિલાનો ભોગ લેવાયો છે, તેનાથી અમદાવાદમાં કુલ 35 એક્ટિવ કેસ થયા…
- નેશનલ

હવે પાટનગર દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટનો કોલ મળતા પ્રશાસન હરકતમાં
નવી દિલ્હી: મુંબઈમાં આરબીઆઈ સહિત અન્ય બેંકોમાં બોમ્બ રાખ્યા હોવાના ધમકીભર્યા કોલ પછી પાટનગર દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી નજીક બોમ્બ વિસ્ફોટના કોલને કારણે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.પાટનગર દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયલ એમ્બેસીના પાછળ આવેલા એક…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય 60 ટકા પૂર્ણ
નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું 60 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય…
- આમચી મુંબઈ

ભારતીય રેલવેનું ઝીરો કાર્બન ઉત્સર્જન અભિયાન
મુંબઈ: ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણીય સંરક્ષણને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે મજબૂત રીતે શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ આગળ વધી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે 2024 સુધીમાં દેશમાં 100 ટકા રેલવે લાઈનોનું વીજળીકરણ થઈ જશે. ભારતીય રેલવેએ 2030 સુધીમાં શૂન્ય…
- આમચી મુંબઈ

પિતા પણ પુત્રીની સંભાળ રાખવા સક્ષમ: હાઈ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બાળકોની સંભાળને લઈને એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે રીતે માતા બાળકની સંભાળ રાખવામાં સક્ષમ હોય છે, પછી તે પુત્ર હોય કે પુત્રી. તેવી જ રીતે પિતા પણ બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ…
- આમચી મુંબઈ

ન્યૂ ફિશ જેટ્ટી પર બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મૃત્યુ
મુંબઈ: યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં જેટ્ટી પર આવેલી માછીમારી બોટના માલિક સહિત બે જણનાં ગેસને કારણે ગૂંગળામણથી મોત થયાં હતાં, જ્યારે બેભાન થયેલા અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.યલોગેટ પોલીસ સ્ટેશનની હદમાં ન્યૂ ફિશ જેટ્ટી પર સોમવારે મોડી…
- મનોરંજન

ક્રિસમસના સેલિબ્રેશનમાં આ શું બોલતો જોવા મળ્યો રણબીર?
ગઈકાલે આખા દેશભરમાં ધામધૂમથી ક્રિસમસનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને બી-ટાઉન પણ આ સેલિબ્રેશનમાં બિલકુલ પાછળ પડે એમ નથી. સોશિયલ મીડિયા પર સેલેબ્સના આ સેલિબ્રેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને આવો જ એક વીડિયો છે એક્ટર રણબીર કપૂરનો. રણબીરનો આ…









