- આમચી મુંબઈ

રેલવેએ પ્રવાસીઓ માટે કરી Special Arrangements, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરા માટે લાઈફલાઈન સમાન છે અને નવા વર્ષની ઊજવણીને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્રવાસીઓએ માટે ખાસ જોગવાઈ કરી છે. 31મી ડિસેમ્બરના દિવસે લોકલ ટ્રેનો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.મધ્ય રેલવે…
- નેશનલ

કુસ્તી મહાસંઘનું સંચાલન હવે આ સમિતિ કરશે, બાજવાને સોંપી જવાબદારી
નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ સૌથી મોટો નિર્ણય લીધો હતો. આઈઓએએ ત્રણ સભ્યની સમિતિ (એડહોક કમિટી)નું ગઠન કર્યું હતું. આ સમિતિના ચેરમેન ભૂપિન્દર સિંહને બનાવ્યા છે, જ્યારે એના સિવાય એમએસ સોમાયા અને મંજુશા કુંવર હશે. આ નિર્ણય કુસ્તી મહાસંઘને…
- મનોરંજન

‘ધ આર્ચીઝ’ ન તો મને ગમી, ન તો મારી પુત્રીને.. જાણો કયા અભિનેતાએ આવું કહી દીધું?
આ વર્ષે ઘણા સ્ટાર કિડ્સે ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મથી બોલિવૂડ સ્ટાર કિડ્સ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાએ ડેબ્યૂ કર્યું છે. પ્રખ્યાત નિર્દેશક અને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો
મુંબઇઃ રખડતા શ્વાનો મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. રાજ્યમાં શ્વાનોના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. 2023 માં, રાજ્યમાં 4,35,136 શ્વાન કરડવાના કેસ…
- નેશનલ

TMC સુપ્રીમો મમતા બેનરજી રામમંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે?
પશ્ચિમ બંગાળ: રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે કે કેમ તે અંગે આખરે સ્પષ્ટતા થઇ ગઇ છે.ન્યુઝ એજન્સી પીટીઆઇના સૂત્રોનું સાચું માનીએ તો મમતા બેનરજી આ કાર્યક્રમમાં સામેલ નહિ થાય. અયોધ્યામાં રામમંદિરના…
- નેશનલ

કર્ણાટકમાં ભડક્યો ભાષાવિવાદ, વિરોધકર્તાઓએ અંગ્રેજી સાઇનબોર્ડ તોડી પાડ્યા..
બેંગલુરુ: કર્ણાટકમાં ભાષાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બેંગલરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મહત્વના સ્થળો તથા સ્પા-સલૂન જેવી જગ્યાઓ પર જે સાઇનબોર્ડ અંગ્રેજીમાં લગાવેલા હોય તેમને કન્નડતરફી વિરોધકર્તાઓએ તોડી પાડ્યા હતા. હાલમાં જ સિદ્ધારામૈયા સરકાર દ્વારા જાહેરાત થઇ…
- નેશનલ

નવા વર્ષે નથી મળી રહી રજા? આ રીતે સ્વાગત કરો New Yearનું…
નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને દુનિયાભરમાં લોકો નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કામને કારણે અમુક લોકોને રજા નથી મળતી આવા સંજોગોમાં મૂડ ઓફ થાય એ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ…
- ટોપ ન્યૂઝ

આતંકવાદ મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાંઃ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર સરકારે મૂક્યો પ્રતિબંધ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરતા બુધવારે ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ’ નામના સંગઠન પર પ્રતિબંધ મુકી દીધો છે. UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ )હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સંગઠન…
- નેશનલ

સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો, ત્યારે મૌલાનાએ ગુસ્સે થઈને પીએમ મોદીને પત્ર લખ્યો કે………
નવી દિલ્હી: જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ દિલ્હીના રાજપથમાં સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે પીએમ મોદીને પત્ર લખીને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. નોંઘનીય છે કે અગાઉ થોડા સમય પહેલા નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે સુનેહરી બાગ મસ્જિદને હટાવવા…









