- નેશનલ
TMC સુપ્રીમો મમતા બેનરજી રામમંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે?
પશ્ચિમ બંગાળ: રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે કે કેમ તે અંગે આખરે સ્પષ્ટતા થઇ ગઇ છે.ન્યુઝ એજન્સી પીટીઆઇના સૂત્રોનું સાચું માનીએ તો મમતા બેનરજી આ કાર્યક્રમમાં સામેલ નહિ થાય. અયોધ્યામાં રામમંદિરના…
- નેશનલ
કર્ણાટકમાં ભડક્યો ભાષાવિવાદ, વિરોધકર્તાઓએ અંગ્રેજી સાઇનબોર્ડ તોડી પાડ્યા..
બેંગલુરુ: કર્ણાટકમાં ભાષાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બેંગલરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મહત્વના સ્થળો તથા સ્પા-સલૂન જેવી જગ્યાઓ પર જે સાઇનબોર્ડ અંગ્રેજીમાં લગાવેલા હોય તેમને કન્નડતરફી વિરોધકર્તાઓએ તોડી પાડ્યા હતા. હાલમાં જ સિદ્ધારામૈયા સરકાર દ્વારા જાહેરાત થઇ…
- નેશનલ
નવા વર્ષે નથી મળી રહી રજા? આ રીતે સ્વાગત કરો New Yearનું…
નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને દુનિયાભરમાં લોકો નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કામને કારણે અમુક લોકોને રજા નથી મળતી આવા સંજોગોમાં મૂડ ઓફ થાય એ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ…
- ટોપ ન્યૂઝ
આતંકવાદ મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાંઃ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર સરકારે મૂક્યો પ્રતિબંધ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરતા બુધવારે ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ’ નામના સંગઠન પર પ્રતિબંધ મુકી દીધો છે. UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ )હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સંગઠન…
- નેશનલ
સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો, ત્યારે મૌલાનાએ ગુસ્સે થઈને પીએમ મોદીને પત્ર લખ્યો કે………
નવી દિલ્હી: જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ દિલ્હીના રાજપથમાં સુનેહરી બાગ મસ્જિદને હટાવવા અંગે પીએમ મોદીને પત્ર લખીને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. નોંઘનીય છે કે અગાઉ થોડા સમય પહેલા નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલે સુનેહરી બાગ મસ્જિદને હટાવવા…
- નેશનલ
છેલ્લા બે વર્ષમાં 78 ટકા પ્રવાસીઓને એરલાઇન્સ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો
નવી દિલ્હીઃ હાલમાં જ્યારે હવાઈ ભાડાં અને સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં વધારો થયો છે, ત્યારે ભારતીય કેરિયર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા અને સલામતીના ધોરણો નીચા ગયા છે, એમ એક સર્વેક્ષણના તારણોમાં જાણવા મળ્યું છે. 2023 માં એરલાઇન મુસાફરોના અનુભવને…
- નેશનલ
જ્યારે નવાબોં કે શહેર લખનઊમાં રસ્તા પર જ લેન્ડ કર્યું ફ્લાઈટે…
લખનઊઃ હેડિંગ વાંચીને તમે કંઈ ભલતું સલતું વિચારી લો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસાબ તમે જેવું વિચારો છો એવું કશું જ નહી. આ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં સોમવારે મોડી રાતે એ સમયે ખળભળાટ મચી ગયો કે જ્યારે…
- આમચી મુંબઈ
પાણીની પાઈપલાઈનમાં ગળતર અને ભંગાણથી મળશે છૂટકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાઈપલાઈનમાં થતું ગળતર અને ભંગાણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મુંબઈ મહાનગરપાલિકા પાણીની પાઈપલાઈનના પર્યાયરૂપે કૉંક્રીટ વોટર ટનલ બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. છેલ્લા થોડા મહિનામાં અનેક વખત પાઈપલાઈનમાં ભંગાણ પડવાથી પાણીપુરવઠો ખોરવાઈ જતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો…