- આપણું ગુજરાત
ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! વલસાડના અંતરિયાળ વિસ્તારની શાળામાં મેલીવિદ્યા-તાંત્રિકવિધિના આક્ષેપો
વલસાડ: કેટલાક મીડિયા અહેવાલો મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામડાની શાળામાં મેલીવિદ્યાનો પ્રયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગડધરી ગામના કેટલાક સ્થાનિકોએ શાળાની જમીન દાનમાં આપનાર પરિવાર દ્વારા શાળા પરિસરમાં ભૂવો બોલાવીને મેલી વિદ્યા કરવામાં…
- આમચી મુંબઈ
થાણે અને મુલુંડ વચ્ચેનું નવું સ્ટેશન 2025માં ખુલ્લું મુકાશે
થાણે: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુલુંડ અને થાણે વચ્ચે નિર્માણાધીન એક્સટેન્ડેડ થાણે સ્ટેશન પરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્ટેશનને જોડતા ત્રણેય એલિવેટેડ રોડનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. થાણે પાલિકા અને રેલવે પ્રશાસન વચ્ચે એમઓયુની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.…
- આમચી મુંબઈ
મુંબઇ સુશોભીકરણનું કામ એક વર્ષ પછી પણ અપૂર્ણ હવે માર્ચ 2024નો ટાર્ગેટ
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પાલિકાએ મુંબઈમાં સુશોભીકરણનું કામ પૂરજોશમાં શરૂ કર્યું હતું. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં પણ પાલિકા માત્ર 80 ટકા જ સુશોભીકરણનું કામ પૂર્ણ કરી શકી છે, જ્યારે તે…
- ટોપ ન્યૂઝ
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 24 રાજ્યોનું ભૂગર્ભજળ પ્રદૂષિત, NGTએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના કુલ 24 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશોને ભૂગર્ભજળમાં હાનિકારક તત્વો મળતા નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ રાજ્યોના ભૂગર્ભજળમાં આર્સેનિક તથા ફ્લોરાઇડ જેવા હાનિકારક તત્વોની હાજરી સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ પ્રમાણમાં…
- આમચી મુંબઈ
રેલવેએ પ્રવાસીઓ માટે કરી Special Arrangements, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરા માટે લાઈફલાઈન સમાન છે અને નવા વર્ષની ઊજવણીને ધ્યાનમાં રાખીને રેલવેએ પ્રવાસીઓએ માટે ખાસ જોગવાઈ કરી છે. 31મી ડિસેમ્બરના દિવસે લોકલ ટ્રેનો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.મધ્ય રેલવે…
- નેશનલ
કુસ્તી મહાસંઘનું સંચાલન હવે આ સમિતિ કરશે, બાજવાને સોંપી જવાબદારી
નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ સૌથી મોટો નિર્ણય લીધો હતો. આઈઓએએ ત્રણ સભ્યની સમિતિ (એડહોક કમિટી)નું ગઠન કર્યું હતું. આ સમિતિના ચેરમેન ભૂપિન્દર સિંહને બનાવ્યા છે, જ્યારે એના સિવાય એમએસ સોમાયા અને મંજુશા કુંવર હશે. આ નિર્ણય કુસ્તી મહાસંઘને…
- મનોરંજન
‘ધ આર્ચીઝ’ ન તો મને ગમી, ન તો મારી પુત્રીને.. જાણો કયા અભિનેતાએ આવું કહી દીધું?
આ વર્ષે ઘણા સ્ટાર કિડ્સે ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું છે. આ ફિલ્મથી બોલિવૂડ સ્ટાર કિડ્સ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાએ ડેબ્યૂ કર્યું છે. પ્રખ્યાત નિર્દેશક અને ગીતકાર જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તરે આ ફિલ્મનું નિર્દેશન કર્યું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો
મુંબઇઃ રખડતા શ્વાનો મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. રાજ્યમાં શ્વાનોના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. 2023 માં, રાજ્યમાં 4,35,136 શ્વાન કરડવાના કેસ…
- નેશનલ
TMC સુપ્રીમો મમતા બેનરજી રામમંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે?
પશ્ચિમ બંગાળ: રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે કે કેમ તે અંગે આખરે સ્પષ્ટતા થઇ ગઇ છે.ન્યુઝ એજન્સી પીટીઆઇના સૂત્રોનું સાચું માનીએ તો મમતા બેનરજી આ કાર્યક્રમમાં સામેલ નહિ થાય. અયોધ્યામાં રામમંદિરના…
- નેશનલ
કર્ણાટકમાં ભડક્યો ભાષાવિવાદ, વિરોધકર્તાઓએ અંગ્રેજી સાઇનબોર્ડ તોડી પાડ્યા..
બેંગલુરુ: કર્ણાટકમાં ભાષાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. બેંગલરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મહત્વના સ્થળો તથા સ્પા-સલૂન જેવી જગ્યાઓ પર જે સાઇનબોર્ડ અંગ્રેજીમાં લગાવેલા હોય તેમને કન્નડતરફી વિરોધકર્તાઓએ તોડી પાડ્યા હતા. હાલમાં જ સિદ્ધારામૈયા સરકાર દ્વારા જાહેરાત થઇ…