- મનોરંજન

સ્કીન ટાઈટ રેડ કલરના ડ્રેસમાં આગ લગાવી જાહન્વીએ
મુંબઈઃ બોની કપૂરની દીકરીઓ અત્યારે ચર્ચામાં છે, જેમાં અગાઉ ખુશી કપૂર અને જાહન્વીનું નામ અચૂક લેવું પડે. જાહન્વી કપૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે, જ્યારે તેને ચાહકોનો વર્ગ પણ વધતો જાય છે. તાજેતરમાં રેડ કલરના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યા પછી…
- સ્પોર્ટસ

IND VS SA: બેડ લાઈટ્સને કારણે મેચ રોકી, દક્ષિણ આફ્રિકાએ લીડ મેળવી
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થયા પછી પાંચ વિકેટ સાથે દક્ષિણ આફ્રિકાએ મજબૂત ઈનિંગ રમ્યું હતું. પાંચ વિકેટ દક્ષિણ આફ્રિકાએ 256 રનનો સ્કોર કર્યા પછી બેડ લાઈટ્સને…
- સ્પોર્ટસ

AUS VS PAK: ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચમાં એક્સ્ટ્રા રનનો વરસાદ
મેલબોર્નઃ મેલબોર્નમાં અત્યારે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પહેલી ઇનિંગમાં 318 રન કર્યા બાદ કાંગારૂઓ ટીમે કેર વર્તાવ્યો છે. બીજા દિવસની રમતના અંતે 194 રનના સ્કૉર પર પાકિસ્તાનની 6…
- નેશનલ

શિયાળામાં સૂપરફૂડ છે આ વસ્તુ, આજથી જ ખાવાનું શરુ કરી દો અને મેળવો Benefits…
અત્યારે સરસમજાની ગુલાબી ઠંડી જામી રહી છે અને આ શિયાળામાં જ લોકો આખું વરશ ફિટ એન્ડ ફાઈન રહેવા માટેના બનતા બધા પ્રયાસો કરતાં હોય છે. એમાં પણ શિયાળામાં ખવાતા પાક, શાકભાજીનું તો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. આજે અમે અહીં…
- નેશનલ

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું: જાણી લો નવું નામ…
ઉત્તરપ્રદેશ: સીએમ યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલા અયોધ્યામાં રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન તેનું નામ બદલવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. હવે આ અંગે નિર્ણય લેવાઇ ગયો છે અને 30 ડિસેમ્બરે રેલવે સ્ટેશનના લોકાર્પણ પહેલા તેનું અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અયોધ્યા…
- સ્પેશિયલ ફિચર્સ

આ ઢોસાનો ભાવ સાંભળીને ખાવાનું ભૂલી જશો
દેશભરના લોકોની મનપસંદ વાનગી એટલે સાઉથ ઇન્ડિયન વાનગી. ઢોસા હોય કે ઇડલી હોય કે પછી મેદુ વડા હોય દરેક જણ એને પ્રેમથી આરોગતા હોય છે. ઇડલી-ઢોસા તો બીમાર લોકો માટે ખાવા માટે યોગ્ય હોય છે વૃદ્ધ લોકોને પણ આ વાનગીઓ…
- આપણું ગુજરાત

ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત! વલસાડના અંતરિયાળ વિસ્તારની શાળામાં મેલીવિદ્યા-તાંત્રિકવિધિના આક્ષેપો
વલસાડ: કેટલાક મીડિયા અહેવાલો મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામડાની શાળામાં મેલીવિદ્યાનો પ્રયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગડધરી ગામના કેટલાક સ્થાનિકોએ શાળાની જમીન દાનમાં આપનાર પરિવાર દ્વારા શાળા પરિસરમાં ભૂવો બોલાવીને મેલી વિદ્યા કરવામાં…
- આમચી મુંબઈ

થાણે અને મુલુંડ વચ્ચેનું નવું સ્ટેશન 2025માં ખુલ્લું મુકાશે
થાણે: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુલુંડ અને થાણે વચ્ચે નિર્માણાધીન એક્સટેન્ડેડ થાણે સ્ટેશન પરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્ટેશનને જોડતા ત્રણેય એલિવેટેડ રોડનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. થાણે પાલિકા અને રેલવે પ્રશાસન વચ્ચે એમઓયુની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.…
- આમચી મુંબઈ

મુંબઇ સુશોભીકરણનું કામ એક વર્ષ પછી પણ અપૂર્ણ હવે માર્ચ 2024નો ટાર્ગેટ
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પાલિકાએ મુંબઈમાં સુશોભીકરણનું કામ પૂરજોશમાં શરૂ કર્યું હતું. પરંતુ એક વર્ષ વીતી જવા છતાં પણ પાલિકા માત્ર 80 ટકા જ સુશોભીકરણનું કામ પૂર્ણ કરી શકી છે, જ્યારે તે…
- ટોપ ન્યૂઝ

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 24 રાજ્યોનું ભૂગર્ભજળ પ્રદૂષિત, NGTએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના કુલ 24 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશોને ભૂગર્ભજળમાં હાનિકારક તત્વો મળતા નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ રાજ્યોના ભૂગર્ભજળમાં આર્સેનિક તથા ફ્લોરાઇડ જેવા હાનિકારક તત્વોની હાજરી સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ પ્રમાણમાં…









