- IPL 2025
મુંબઈ જીત્યું, પણ રોહિતના ડીઆરએસના મામલે બબાલ થઈ
જયપુરઃ ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાયેલી મૅચના અમ્પાયરિંગ (UMPIRING) વિશે સવાલો ઊઠ્યા છે. ખાસ કરીને રોહિત શર્માએ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) જે મદદ લીધી એ સંબંધમાં બબાલ (CONTROVERSY) થઈ છે.મુંબઈએ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનની 50મી…
- Uncategorized
આજનું રાશિફળ (02/05/2025): આજનો શુક્રવાર અમુક રાશિના જાતકો માટે રહેશે શુકનિયાળ, તમારી રાશિ તો નથી, જાણો એક જ ક્લિકમાં…
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે ફક્ત નમ્રતા અને વર્તનમાં સુગમતા જ તમને સફળતા અપાવશે. કૌટુંબિક સંબંધોમાં ઊંડાણ અને નિકટતાની લાગણી થઈ શકે છે. તમારી કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. મિલકત સંબંધિત તમામ કામ પૂર્ણ થશે. તમે જીવનસાથીની…
- IPL 2025
રાજસ્થાન પાણીમાં બેસી ગયું, મુંબઈની `વિજયી સિક્સર’
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં 100 રનથી વિજય મેળવ્યો હતો. મુંબઈની આ લાગલગાટ છઠ્ઠી જીત હતી. મુંબઈ નંબર વન થયું છે. 218 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનના સ્કોર પર…
- સુરત
સુરતમાં વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ, પિતા કોણ?
સુરતઃ શહેરમાં એક 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા આખરે સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ હતી. વિદ્યાર્થીની ઉંમર 11 નહીં 13 વર્ષ…
- નેશનલ
ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ફફડાટઃ “આતંકિસ્તાન” કેટલા મોરચે લડશે?
ઇસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત સરકારે આતંકવાદ સામે આક્રમક પગલા ભરવાને કારણે હવે આતંકવાદીઓને પોષનારા પાકિસ્તાન ચારેય બાજુથી બરાબર ઘેરાયું છે. પાકિસ્તાનની આતંકવાદીઓને પોષવાની નીતિ (આતંકિસ્તાન)ને કારણે પોતાના દેશમાં મોટું નુકસાન વહોરી લીધું છે ત્યારે આ વખતે ભારતના કાશ્મીરમાં આતંકવાદી…
- IPL 2025
14 વર્ષનો `વિક્રમાદિત્ય’ વૈભવ સૂર્યવંશી મુંબઈ સામે બીજા જ બૉલ પર આઉટ!
જયપુરઃ સોમવારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે ઐતિહાસિક અને વિક્રમજનક સેન્ચુરી ફટકારીને ક્રિકેટજગતમાં ધમાલ મચાવનાર રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (0) આજે અહીં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે માત્ર બીજા જ બૉલે ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો હતો.મુંબઈએ બૅટિંગ મળ્યા…
- અમદાવાદ
અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના કઈ રીતે બનતા હતા બોગસ ડોક્યુમેન્ટ? મોટો ખુલાસો
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવની ઓળખ મિનિ બાંગ્લાદેશ તરીકેની છે. અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા સરકારી જમીન પચાવીને રહેઠાણ ઉભા કરનારા ઈસમો પર ત્રણ દિવસથી પોલીસ કાર્યવાહી કરી રહી છે. ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો.…
- IPL 2025
50મી મૅચમાં બે ફિફ્ટી થયા, બે થતાં રહી ગયા
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે આઇપીએલ-2025ની 50મી મૅચમાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 217 રન કર્યા હતા. છેલ્લી પાંચેય મૅચ જીતનાર એમઆઇના બે હાફ સેન્ચુરિયન ઓપનરો રાયન રિકલ્ટન (61 રન, 38 બૉલ, ત્રણ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં સારવાર લેતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું નિધન, કૉંગ્રેસમાં શોકનો માહોલ
અમદાવાદઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસનું ( ઉ.વ.79)નું નિધન થયું હતું. થોડા દિવસો પહેલા ઉદયપુરમાં તેઓ ઘરમાં આરતી કરતી વખતે ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ…