- આમચી મુંબઈ
મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલ આઉટ: 23 ફરાર આરોપીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષના આગમને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા શહેરભરમાં ઑપરેશન ઑલ આઉટ હાથ ધરી 23 ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શહેરમાં 112 સ્થળે નાકાબંધી કરીને પોલીસે ત્રણ કલાકમાં 1,355 વાહનચાલકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાર્યવાહી…
- સ્પેશિયલ ફિચર્સ
આવું Wedding Invitation જોયું છે ક્યારેય? ના જોયું હોય તો જોઈ લો…
લગ્ન એ બે વ્યક્તિ નહીં પણ બે પરિવારોને એક કરે છે અને આ પ્રસંગ વર-વધુ બંને માટે તો ખુશીઓની સોગાત લઈને આવે જ છે પણ એની સાથે સાથે પરિવારના અન્ય સભ્યો માટે પણ એક ખાસ ક્ષણ હોય છે અને આ…
- નેશનલ
અયોધ્યાના એરપોર્ટની પહેલી ફ્લાઇટમાં ઇન્ડિગોના કેપ્ટને કર્યું કેકથી સ્વાગત
અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યાના કલાકો પછી અયોધ્યા એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ લેન્ડ થઇ હતી. અયોધ્યા પહોંચવા માટે ઈન્ડિગોની ફ્લાઈટે દિલ્હીથી ટેકઓફ લીધુ હતું. ફ્લાઈટના કેપ્ટને ખાસ જાહેરાત કરી અને ટેક ઓફ પહેલા મુસાફરોનું સ્વાગત કર્યું…
- નેશનલ
અયોધ્યા મુલાકાત દરમિયાન આ કોને ત્યાં ચા પીવા પહોંચ્યા PM Narendra Modi?
અયોધ્યાઃ આજે Prime Minister Narendra Modi અયોધ્યાની મુલાકાતે છે અને પીએમ મોદી પોતાની આ મુલાકાત દરમિયાન અયોધ્યા ધામ રેલવે સ્ટેશન, એરપોર્ટ વગેરેનું ઉદ્ઘાન કર્યું છે. આ સિવાય તેમણે બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દેખાડી…
- નેશનલ
એક યુવતી એક જ સમયે બે છોકરાઓને ડેટ કરતી હતી જેની જાણ થતાં જ રચાયો મોતનો ખેલ…..
નવી દિલ્હીઃ દિલ્હીમાં જાહેરમાં હત્યા કરી જાણે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. થોડા મહિનાઓ અગાઉ જ આવી બે ઘટનાઓ બની હતી. અને આવી જ એક ઘટના ફરી દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં બની જ્યાં એક યુવકને 50 વાર ચાકુ મારીને હત્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રને મળી વધુ એક વંદે ભારત ટ્રેન: જાણો સમય પત્રક અને ટિકીટ દર
મુંબઇ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાંથી મહારાષ્ટ્રને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. મહારાષ્ટ્રને આજે છઠ્ઠી વંદે ભારત ટ્રેન મળી છે. મહારાષ્ટ્રમાં મુંબઇથી જાલના નવી વંદે ભારત ટ્રેનને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી લીલી ઝંડી આપી હતી. 1…
- નેશનલ
સ્મૃતિ ઈરાનીએ એવું શું કર્યું કે ગામ વાળા ખુશ થઈ ગયા?
અમેઠી: સાંસદ સ્મૃતિ ઈરાની હાલમાં અમેઠીમાં ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે લોકો સાથે બેસીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. તેમજ ઘણા કામ થયા છે કે નહિ તેની તપાસ પણ તેમણે જાતે જ કરી હતી. આ જોઈને ગામના લોકો સ્મૃતિ ઈરાનીના…
- મહારાષ્ટ્ર
Maharashtra Accident : “સંભાળીને જજો” માંએ બંને સંતાનો કહ્યું અને થોડા સમયમાં તેમનાં મૃત્યુંના સમાચાર આવ્યા
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં ભાઈ-બહેનનું રોડ અકસ્માતમાં મૃત્યું થતાં તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂડી પડ્યો છે. નાગપુરમાં જયદુર્ગાનગર પરિસરમાં રહેતા આ ભાઈ બહેન સાઇકલ લઈને નીકળ્યા હતા, ત્યાં તેમની મમ્મીએ બંનેને સંભાળીને જજો એવું કહ્યું હતું. પણ આ ભાઈ-બહેનનું મૃત્યું…
- મનોરંજન
Malaika Aroraને કોણે કહ્યું આઈ લવ યુ? શું હશે Arjun Kapoorનું રિએક્શન…
Malaika Arorra હમણાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. હમણાં જ મલાઈકા અરોરાએ બીજા લગ્ન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને એવામાં હેડિંગ વાંચીને તમને એવું પણ થયું હશે કે જો અર્જુન કપૂરે મલાઈકાને આઈ લવ યુ નથી કીધું…