- નેશનલ
UPI પેમેન્ટ પર ચૂકવવો પડશે ચાર્જ, એનસીપીઆઈના વડાએ આપી મોટી માહિતી
નવી દિલ્હી: આગામી દિવસોમાં યુપીઆઈ (Unified Payments Interface) આધારિત પેમેન્ટ માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. દેશમાં યુપીઆઇ સૌથી લોકપ્રિય પેમેન્ટ કરવાનું માધ્યમ બન્યું છે. પણ હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા દેશના મોટા વેપારીઓ પાસેથી આગામી ત્રણ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ચાર હાઈ કોર્ટમાં નિમણૂક કરવા માટે કેન્દ્રને 5 નામોની ભલામણ મોકલી…..
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ચાર હાઈ કોર્ટમાં વધારાના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કેન્દ્રને પાંચ નામોની ભલામણ કરી છે. 4 જાન્યુઆરીના રોજ રાત્રે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલા કોલેજિયમના કેટલાક ઠરાવો…
- સ્પોર્ટસ
ડેવિડ વૉર્નરની ખોવાયેલી બૅગી ગ્રીન કૅપ મળી ગઈ
ટેસ્ટ-કરીઅરમાંથી વિદાય લઈ રહેલો ઑસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વૉર્નર બે દિવસથી બહુ ખુશ છે, કારણકે ચાર દિવસ પહેલાં તેની ખોવાઈ ગયેલી બૅગી ગ્રીન કૅપ તેને મળી ગઈ છે.વૉર્નર અંતિમ ટેસ્ટ રમવા મેલબર્નથી સિડની આવ્યો હતો અને સિડની આવ્યા પછી તેની ફરિયાદ…
- આમચી મુંબઈ
વસઈ-વિરાર અને મીરા-ભાયંદરવાસીઓ માટે બેડ ન્યૂઝ, રોજ આટલા લોકો થાય છે ગાયબ
મુંબઈ: મુંબઈ નજીકના વસઈ- વિરાર અને મીરા-ભાયંદર વગેરે શહેરમાંથી રોજ છ લોકો ગાયબ થયા હોવાની ચોંકાવનારી રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં વર્ષ 2023માં 11 મહિનાના સમયગાળામાં 2,042 લોકો ગાયબ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ વિશે માહિતી…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે લગાવો વાળમાં મહેંદી, વાળ કાળા અને લાંબા થશે
દરેક જણને સુંદર દેખાવુ ગમે છે. સુંદર દેખાવા માટે સ્ત્રીઓના વાળ પણ સુંદર હોવા જરૂરી છે. શું તમે જાણો છો કે તમે ઘેર બેઠા તમારા વાળને લાંબા, જાડા અને સિલ્કી બનાવી શકો છો. તમે આ 3 વસ્તુઓને મિક્સ કરીને તમારા…
- ધર્મતેજ
બે દિવસ બાદ સર્જાઈ રહ્યો છે બુધાદિત્ય રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે Bumper લાભ
2024ની શરૂઆત થઈ ગઈ છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે કારણ કે વર્ષની શરૂઆતમાં જ અનેક રાજયોગ બની રહ્યા છે. અરે નવા વર્ષની શરૂઆત જ ત્રણ શુભ યોગ સાથે થઈ હતી અને હવે બે દિવસ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં Covid-19ના ગાઈડલાઇન્સને લઈને અજિત પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં થતાં વધારાને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રના ડૉક્ટરોને સૂચના આપવામાં આવી છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય…
- નેશનલ
2024ની ચૂંટણી લડશે મનોજ બાજપેયી? જાણો અભિનેતાએ શું જવાબ આપ્યો..
2024ની લોકસભા ચૂંટણી પહેલા અનેક બોલીવુડ સ્ટાર્સ રાજકારણમાં જોડાવાના હોવાની અટકળો વહેતી થઇ છે. પહેલા માધુરી દિક્ષીત મુંબઇ અથવા પુણેથી ચૂંટણી લડશે તેવી વાતો ફેલાઇ હતી, અને હવે ‘ફેમિલી મેન’ મનોજ બાજપેયી બિહારથી રાજકારણમાં પ્રવેશવાનો છે તેવી ચર્ચા થઇ રહી…
- રાશિફળ
આજનું રાશિફળ (05-01-24): મેષ અને વૃષભ રાશિના લોકોએ મળશે આજે Good News, સિંહ રાશિના લોકોએ રહેવું પડશે Alert…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવા કામની શરૂઆત કરવા માટે સારો રહેશે. આજે તમે રોકાણ સંબંધિત યોજના અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જો તમે તમારા ભાઈઓ પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. અપરિણીત લોકોના…
- નેશનલ
અયોધ્યાના કાર્યક્રમમાં ભંગ પાડવાનો પ્રયાસઃ મહારાષ્ટ્રમાંથી 11 શંકાસ્પદની અટક
મુંબઈ/છત્રપતિ સંભાજીનગર: દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગરબડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું હોવાની વાતનો ખુલાસો થયો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સોશિયલ મીડિયા દ્વારા અમુક સમુદાયના…