- નેશનલ
મધ્યપ્રદેશમાં રાતોરાત સરકારી બંગલો થયો ગાયબ, કોંગ્રેસ લગાવ્યો આ મોટો આરોપ
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વૈભવી વિસ્તાર ગણાતા 74 બંગલોમાં બંગલા નંબર B-9 ખોવાઇ ગયો છે. જી હાં, તમે બરાબર જ વાંચ્યું. એક આખેઆખો બંગલો ખોવાઇ થઇ ગયો છે, કોઇને મળી નથી રહ્યો. આ વિસ્તારમાં ક્રમબદ્ધ બંગલા છે. B-8 સુધીની શ્રેણીમાં…
- મનોરંજન
મલાઈકાનો આ ગ્લેમરસ અવતાર જોઈને રહી જશો દંગ…
બી-ટાઉનની ગ્લેમરસ એક્ટ્રેસની વાત થઈ રહી હોય અને એમાં છૈંયા છૈંયા ગર્લ મલાઈકા અરોરાનું નામ ના આવે તો જ નવાઈ. ફરી એક વખત મલાઈકા અરોરાએ પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સના દિલો પર છુરિયાં ચલાવી હતી. શનિવારે સવારે મલાઈકા પીળા રંગના કમાલની…
- આપણું ગુજરાત
સુરતના આ કાપડના વેપારીને મળ્યું રામમંદિરના કાર્યક્રમનું આમંત્રણ
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણાધીન પ્રભુ શ્રીરામના મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેને પગલે દેશભરમાં ઉત્સાહભર્યો માહોલ છે. આ ધન્ય ક્ષણોના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે સુરતના એક કાપડના વેપારીને…
- નેશનલ
ચાલુ સુનાવણીમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સામે વકીલે કેમ મૂકી વ્હીસ્કીની બોટલો?
નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે (DY Chandrachud) સુપ્રીમ કોર્ટમાં અનેક મહત્વના નિર્ણય આપ્યા છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અદાલતમાં બનેલી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રવારે ડીવાય ચંદ્રચૂડની અદાલત સામે બે દારૂ કંપની વચ્ચે ટ્રેડમાર્કના ઉલંઘનના કેસની…
- ધર્મતેજ
શુક્ર કરશે ધન રાશિમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને મોજાહી મોજા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક આગવી વિશેષતા હોય છે અને દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને બીજા ગ્રહો સાથે મળી યુતિ બનાવે છે. શુક્રને જ્યોતિષશાસ્ત્રમાં પ્રેમ, આકર્ષણ, સંપત્તિ અને વૈભવનો કારક માનવામાં આવે છે અને જ્યારે પણ શુક્ર રાશિ…
- ઇન્ટરનેશનલ
શું છે ન્યુઝીલેન્ડનાં મહિલા સાંસદે કરેલું હાકા ડાન્સ? શું છે એની ઉત્પતિનું રહસ્ય?
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ન્યુઝીલેન્ડનાં મહિલા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્કની જ ચર્ચા ચાલી રહી છે, અને તેમણે સંસદમાં કરેલા હાકા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. હાના રહિતી ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરના સાંસદ…
- ધર્મતેજ
શા માટે ભગવાન રામ 4 ભાઈ અને રાજા દશરથની 3 રાણીઓ હતી?
ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીની તર્ક શક્તિ અદ્ભુત છે. તે જટિલ વિષયોને પણ એટલા સરળ શબ્દોમાં સમજાવે છે કે દરેક તેને સરળતાથી સમજી શકે છે. સુધાંશુ ત્રિવેદી ધર્મશાસ્ત્રના જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમની દલીલોને ઘણીવાર વેદ, પુરાણ અને રામાયણ જેવા ગ્રંથો…
- નેશનલ
રીલ્સ બનાવવાના ચક્કરમાં 130ની સ્પીડમાં ગાડી ભગાવી અને પછી..
રાજસ્થાન: જેસલમેરના સાંગડ પાસેના એક ગામમાં ભીષણ માર્ગ દુર્ઘટનામાં માતાપુત્ર સહિત 4 લોકોના કરપીણ મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તાના કિનારે ફળો ખરીદી રહેલા માતાપુત્રને કચડી માર્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ…
- મનોરંજન
હવે અજય દેવગનની આ ફિલ્મની પણ આવશે સિકવલ
બોલિવૂડ સ્ટાર અજય દેવગનના ખાતામાં ગોલમાલ, સિંઘમ, દૃશ્યમ ઉપરાંત એક વધારાની ફેન્ચાઈઝી છે. એક તરફ તેની સિંઘમ 3 આ વર્ષે રીલિઝ થશે ત્યારે હવે તેની અન્ય એક ફિલ્મની સિક્વલ પણ આ વર્ષમાં જ રીલિઝ થશે. દેવગનની ફિલ્મ રેડની સિક્વલ આવી…