- નેશનલ

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં VVIPનો ધસારો, આટલા ચાર્ટર્ડ પ્લેન માટે પરવાનગી માંગવામાં આવી
અયોધ્યા: ઉત્તર પરદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત અને વિદેશમાંથી 8 હજારથી વધુ આમંત્રિત મહેમાનો આવશે, જેના માટે અયોધ્યા એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ધસારો થવાનો છે. આ માટે…
- આમચી મુંબઈ

PM મોદીના અપમાન અને સીટ શેરિંગને લઈને શરદ પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઇઃ એનસીપીના પ્રમુખ શરદ પવારનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઇને મોટું નિવેદન બહાર આવ્યું છે. શરદ પવારે જણાવ્યું હતું કે, અમારે પીએમ મોદી સાથે મતભેદો છે એ વાત સાચી, પણ વિદેશમાં કોઇ અમારા વડા પ્રધાનને વખોડે અને તેમનું અપમાન કરે…
- નેશનલ

Bilkis bano case: એક પ્રોફેસર, એક રાજકારણી, એક પત્રકાર, આ 3 મહિલાએ બિલ્કીસ બાનોને ન્યાય અપાવવા લડત ચલાવી
નવી દિલ્હી: વર્ષ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલ્કીસ બાનો સાથે બાળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારે આપેલી જેલમુક્તિની રાહતને ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી, હવે બે અઠવાડિયાની અંદર દોષિતોએ સરેન્ડર કરવું…
- નેશનલ

‘આસ્થા દર્શાવો, અગ્રેશન નહીં’, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પીએમ મોદીએ પ્રધાનોને આપી મોટી સલાહ
અયોધ્યાઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી દરેક બાબતોમાં અંગત રસ લઇ રહ્યા છે. દરમિયાન ગયા શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનોને ઘણી કડક સૂચનાઓ આપી હતી. પીએમ મોદીએ ખાસ…
- મનોરંજન

Aalia Bhattના એ Blue Outfitની કિંમત સાંભળશો તો આંખો પહોળી થઈ જશે…
Aalia Bhatt ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે તે જ્યાં પણ જાય છે ક્યાં માહોલ એકદમ ખુશનુમા બનાવી દે છે અને તે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં પણ રહે છે પછી તે એના લૂકને કારણે હોય કે કોઈ વિચિત્ર…
- નેશનલ

મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મુદ્દે આવી મોટી અપડેટ, જાણો ગૂડ ન્યૂઝ?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રાલયના સૌથી મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના પ્રકલ્પનું સૌથી મોટું કામ 100 ટકા પૂરું કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા-નગર…
- ધર્મતેજ

ચંદ્ર કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોને થશે આકસ્મિક ધનલાભ…જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને અમુક ગ્રહો ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ બધા ગ્રહોમાં ચંદ્રની ગતિ સૌથી ઝડપી હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે ચંદ્રને અઢી દિવસનો…
- સ્પોર્ટસ

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડા જીત્યા, પરંતુ સૌરાષ્ટ્રએ ડ્રૉથી સંતોષ માનવો પડ્યો
વલસાડ: રણજી ટ્રોફીના એલીટ ગ્રુપમાં સોમવારે વલસાડની ચાર દિવસીય મૅચમાં ગુજરાતે તામિલનાડુને 111 રનથી હરાવીને 6 પૉઇન્ટ મેળવ્યા હતા. તામિલનાડુની ટીમ 299 રનના લક્ષ્યાંક સામે અર્ઝાનની ચાર, ચિંતન ગજાની ત્રણ અને પ્રિયજિતસિંહ જાડેજાની બે વિકેટને કારણે 187 રને ઑલઆઉટ થઈ…
- મનોરંજન

બચ્ચન પરિવારની લાડલીને આખરે કઈ વાતનું છે દુઃખ? ખુદ કર્યો ખુલાસો…
બચ્ચન પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું પાવરફૂલ ફેમિલી છે કે જેના વિશે લોકો જાણતા જ હોય છે, પરંતુ આ પાવરફૂલ ફેમિલી છેલ્લાં કેટલાક સમયથી નહીં નહીં એવા કારણોસર ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત આ પરિવાર લાઈમલાઈટમાં આવ્યો છે,…
- આમચી મુંબઈ

આઠ મહિલા પોલીસનો લેટર બૉમ્બ: પોલીસ અધિકારીઓએ બળાત્કાર ગુજાર્યાનો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દુષ્કર્મ અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના આઠ મહિલા પોલીસે કરેલા આરોપથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ પત્ર પોલીસ ખાતા માટે લેટર બૉમ્બ સાબિત થયો હતો.…









