- ટોપ ન્યૂઝ
VIBRANT GUJARAT: પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અમદાવાદમાં ભવ્ય રોડ શો
અમદાવાદઃ ગરવી ગુજરાતના સૌથી મોટા મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે ગુજરાત રાજ્ય સજ્જ થઈ ગયું છે ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને ઉત્સાહ દર્શાવ્યો હતો. પીએમ મોદીએ…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટર ભારતના સમર્થનમાં, એક ઈમોજી પોસ્ટ કરીને માલદીવને લગાડ્યા મરચાં…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અત્યારે લાઈમલાઈટમાં છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજજુએ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ત્રણ પ્રધાનોને બરતરફ કરી દીધા હતા. પણ તેમ છતાં આ વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ…
- સ્પોર્ટસ
શમીએ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીથી કમબૅક કરશે
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડેના વર્લ્ડ કપનો બેસ્ટ બોલર હતો, પરંતુ પછીથી સાઉથ આફ્રિકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં તેને નહોતું રમવા મળ્યું. હવે તે ફિટનેસ ફરી હાંસલ કરવા કોઈ કસર બાકી નથી રાખતો અને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે ઉત્સુક…
- ધર્મતેજ
18મી જાન્યુઆરીના સર્જાઈ રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગ, ત્રણ રાશિના લોકોને મળેશે Bumper Bonanza લાભ…
2024ના વર્ષની શરૂઆત જ વિવિધ યોગના નિર્માણથી થઈ છે અને આ આખું વર્ષ ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આવો જ એક મહત્ત્વનો યોગ 18મી જાન્યુઆરીના સર્જાઈ રહ્યો છે, જેના વિશે આપણે વાત કરવાના છીએ.જાન્યુઆરી મહિનામાં લક્ષ્મીનારાયણ યોગનું…
- આપણું ગુજરાત
Vibrant Gujarat Summit: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશ અને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી
ગાંધીનગર: આવતીકાલે 10મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની શરૂઆત થવાની છે, એ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠકોમાં વ્યસ્ત છે.મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટિક રિપબ્લિક…
- નેશનલ
Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં VVIPનો ધસારો, આટલા ચાર્ટર્ડ પ્લેન માટે પરવાનગી માંગવામાં આવી
અયોધ્યા: ઉત્તર પરદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત અને વિદેશમાંથી 8 હજારથી વધુ આમંત્રિત મહેમાનો આવશે, જેના માટે અયોધ્યા એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનનો ધસારો થવાનો છે. આ માટે…
- આમચી મુંબઈ
PM મોદીના અપમાન અને સીટ શેરિંગને લઈને શરદ પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઇઃ એનસીપીના પ્રમુખ શરદ પવારનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઇને મોટું નિવેદન બહાર આવ્યું છે. શરદ પવારે જણાવ્યું હતું કે, અમારે પીએમ મોદી સાથે મતભેદો છે એ વાત સાચી, પણ વિદેશમાં કોઇ અમારા વડા પ્રધાનને વખોડે અને તેમનું અપમાન કરે…
- નેશનલ
Bilkis bano case: એક પ્રોફેસર, એક રાજકારણી, એક પત્રકાર, આ 3 મહિલાએ બિલ્કીસ બાનોને ન્યાય અપાવવા લડત ચલાવી
નવી દિલ્હી: વર્ષ 2002ના ગુજરાત રમખાણ દરમિયાન બિલ્કીસ બાનો સાથે બાળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારે આપેલી જેલમુક્તિની રાહતને ગઈ કાલે સોમવારે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી, હવે બે અઠવાડિયાની અંદર દોષિતોએ સરેન્ડર કરવું…
- નેશનલ
‘આસ્થા દર્શાવો, અગ્રેશન નહીં’, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પીએમ મોદીએ પ્રધાનોને આપી મોટી સલાહ
અયોધ્યાઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી દરેક બાબતોમાં અંગત રસ લઇ રહ્યા છે. દરમિયાન ગયા શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનોને ઘણી કડક સૂચનાઓ આપી હતી. પીએમ મોદીએ ખાસ…