- આપણું ગુજરાત
VIBRANT GUJARAT: ઓસ્ટ્રેલિયાની ડિકીન યુનિવર્સિટી ગાંધીનગરમાં ખોલશે કેમ્પસ, પીએમ મોદી સાથે બેઠક બાદ થઇ જાહેરાત
ગાંધીનગર: ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ આ વખતની Vibrant Gujarat Global Summitની થીમ છે, અને આ વખતની સમિટ એટલા માટે ખાસ છે કારણકે વાઇબ્રન્ટ સમિટને શરૂ થયે 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. વર્ષ 2023માં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ…
- રાશિફળ
બની રહ્યા છે બે શુભ યોગ, આ પાંચ રાશિના જાતકોને થશે Financial Benefits
સામાન્યપણે દર વર્ષે 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિ ઊજવણી કરવામાં આવે છે, પણ આ વર્ષે 15મી જાન્યુઆરીના મકર સંક્રાંતિની ઊજવણી કરવામાં આવશે. મકર સંક્રાંતિના એક દિવસ પહેલાં લોહડીનો પવિત્ર તહેવાર ઊજવવામાં આવે છે અને આ વર્ષે લોહડીના દિવસે જ એટલે કે…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલમાં બસ અને ટ્રકના અકસ્માતમાં 25નાં મોત
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં એક ભયાનક અકસ્માતમાં 25 લોકોના મોત અને 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત પૂર્વોત્તર રાજ્ય બાહિયામાં બની હતી. દરિયાકાંઠેથી પ્રવાસીઓને લઈ જતી એક મિનિબસનો એક ટ્રક અકસ્માત સર્જાયો હતો, એમ સ્થાનિક અધિકારીઓએ સોમવારે આ માહિતી…
- મનોરંજન
અર્જુન કપૂરે બ્રેકઅપની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ અને…
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલીવુડના મોસ્ટ પોપ્યુલર, ફેવરિટ અને એડોરબલ કપલ છે. આ કપલ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ હોય છે અને છેલ્લા કેટલાક સમયથી તો આ કપલ બ્રેકઅપની ખબરોને કારણે લાઈમલાઈટમાં રહે છે અને ફેન્સ પણ…
- આમચી મુંબઈ
સાંઈ બાબાને ભક્તે અડધો કિલો સોનાનો મુગટ કર્યો અર્પણ
શિરડીઃ સબકા માલિક એક અને શ્રદ્ધા સબરી સાઈ બાબાના દરબારમાં દેશભરમાંથી ભક્તો વિપુલ પ્રમાણમાં દાન આપે છે. મંગળવારે બેંગલુરુના એક સાંઈ બાબાના ભક્તે સાંઈ બાબાને લગભગ ૫૦૪ ગ્રામ વજનનો ૨૯ લાખ રૂપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. ભક્તો સાંઈ બાબાને…
- આપણું ગુજરાત
VIBRANT GUJARAT:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કરી તસવીરો..
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આજે પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે. 13 જાન્યુઆરી સુધી આ ટ્રેડ શો ચાલશે. ત્યારે વડા પ્રધાને ટ્રેડ શોને લગતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરી હતી, તેમજ બુલેટ…
- નેશનલ
22 જાન્યુઆરીએ સીએમ યોગીએ યુપીમાં જાહેર રજા જાહેર કરી, દારૂનું વેચાણ પણ બંધ રાખવામાં આવે….
લખનઉ: મુખ્ય પ્રદાન યોગી આદિત્યનાથે અયોધ્યા ધામમાં યોજાનારા સમારોહને સાથે સામાન્ય લોકોની જે ભાવનાઓ જોડાયેલી છે તેને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્ય પ્રધાને…
- મનોરંજન
બોલો, આખરે સલમાન ખાને કહી જ દીધું કે ક્યારે કરશે લગ્ન?
બોલીવૂડમાં દબંગ સ્ટાર સલમાન ખાનના લગ્ન એ એવરગ્રીન મુદ્દો છે. 58 વર્ષેય હજી ફેન્સ તેમનો લાડકો સ્ટાર ક્યારે ઘોડી ચઢશે? હવે ભાઈજાને ખુદ લગ્ન બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાલમાં જ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન…