- IPL 2025
કિંગ કોહલી 50 રન પાર કરે એટલે જીત્યા જ સમજો! જાણો કેવી રીતે…
બેંગ્લૂરુ: આઈપીએલ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં રમી ચૂકેલા હજારો ખેલાડીઓમાં વિરાટ કોહલીના 8,509 રન હાઈએસ્ટ છે, શનિવાર રાત સુધીમાં તેના 505 રન આ વખતની સીઝનમાં હાઈએસ્ટ હતા, આઇપીએલની આઠ સીઝનમાં 500-પ્લસ રન કરનાર તે એકમાત્ર ખેલાડી છે અને આવા બીજા…
- નેશનલ
ભારતીય સેનાને મળી નવી Igla-S એર ડિફેન્સ મિસાઇલો, પાકિસ્તાનની ચિંતા વધી; જાણો શું છે ખાસિયત
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ (India-Pakistan Tension) છે. LoC પર પાકિસ્તાન સેના સતત 10 દિવસથી યુદ્ધ વિરામ કરારનો ભંગ કરી રહી છે, ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરી શકે છે. એવામાં ભારતનું એર…
- ઉત્સવ
કવર સ્ટોરી: જાતિ આધારિત જનગણના સામાજિક આર્થિક ફાયદાના નામે રાજકીય લાભ ખાટવાનો ગૅમ પ્લાન?
-વિજય વ્યાસ વિપક્ષો તો પહેલેથી જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી માટે માંગ કરી રહ્યા હતા,પણ શાસક પક્ષ કોઠું નહોતું આપતો અને હવે અચાનક યુ-ટર્ન મારીને એ વાત સ્વીકારી લીધી છે .આમ વસતિગણતરીની સાથે બધા જ પક્ષો મળીને વિભિન્ન જ્ઞાતિના વિકાસના નામે…
- ઉત્સવ
વલો કચ્છ : 1 મે 1960 ગુજરાત મહારાષ્ટ્ર સાથે કચ્છ પણ અલગ રાજ્ય બની શક્યું હોત!
-ડૉ. પૂર્વી ગોસ્વામી મોરારજી દેસાઈએ મહાગુજરાત ગુજરાત આંદોલન વખતે પ્રજાના મિજાજને ઓળખવામાં ભૂલ કરી હતી. એમનો તો કચ્છીઓ પ્રત્યેનો નિરુત્સાહ પણ આપણે કદી ભૂલી શકીએ તેમ નથી. આંદોલનમાં ગુજરાતનાં અનેક પ્રભાવી નામો પૈકીનું એક નામ હતું સનત મહેતાનું. કચ્છ સાથે…
- રાશિફળ
આજનું રાશિફળ (03/05/2025): આજે વૃષભ, કર્ક અને મકર રાશિના જાતકો માટે રહી શકે અઘરો પણ બાકીના જાતકોનું શું થશે જાણો?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કામ અને આવકની દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. આજે તમારું નસીબ તમને તમારી મહેનત અને પ્રયત્નો કરતાં વધુ લાભ કરાવશે. ભૂતકાળમાં કરેલા પ્રયત્નો અથવા રોકાણ આજે તમને લાભ આપી શકે છે. આજે તમારા કામમાં તમને અધિકારીઓનો…
- આમચી મુંબઈ
એપીએમસી માર્કેટમાંથી ડ્રગ્સની તસ્કરીનો પર્દાફાશ, 150 લોકો તાબામાં
મુંબઈ: આયાતી ફળોનાં કન્સાઈન્ટમેન્ટ સાથે ડ્રગ્સની તસ્કરી કરવામાં આવતી હોવાના આક્ષેપોને પગલે નવી મુંબઈ પોલીસે વાશીની એપીએમસી માર્કેટમાં મોટું સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. દિવસ દરમિયાન પોલીસની ટીમે લગભગ 150 લોકોને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. નવી મુંબઈ પોલીસે…
- નેશનલ
પાકિસ્તાનમાં ફફડાટ યથાવત્ઃ સર્જિકલ સ્ટ્રાઈક માટે આ શહેર ફર્સ્ટ ટાર્ગેટ હશે?
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત દિવસે દિવસે આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં ડિજિટલ સ્ટ્રાઈક માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) નહીં, પરંતુ લશ્કર-એ-તૈયબાના ગઢ મુરીદક પર કરી શકાય છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે પહલગામ…