- મનોરંજન

Amitabh Bachchanની એ પોસ્ટ કોના માટે? Maldives કે પછી…
Amitabh Bachchan Bollywoodના શહેનશાહ છે અને તેમની એક પોસ્ટ લાખો કરોડો લોકો સુધી પહોંચે છે અને ગણતરીની સેકન્ડમાં જ તે વાઈરલ પણ થઈ જાય છે. અત્યારે બિગ બીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે પણ…
- આપણું ગુજરાત

ઓસમાણ મીરના ભજનને શેર કરી પીએમ મોદીએ શું લખ્યું?
અયોધ્યા રામ મંદિરને લગતા અનેક ભજનો ગાઇને દેશના ખ્યાતનામ ગાયકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, અગાઉ ગીતા રબારી અને સ્વાતિ મિશ્રાના ભજનની પ્રશંસા પીએમ મોદી કરી ચુક્યા છે, અને હવે ગુજરાતનાં બીજા ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા…
- આપણું ગુજરાત

રાજકોટના આકાશમાં અવનવી પતંગો ઉડશે, પતંગોત્સવનો પ્રારંભ….
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નું કરાયું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ રાજકોટનું આકાશ વિશ્વભરની અવનવી ડિઝાઇનની પતંગોથી શોભાયમાન થઈ રહ્યું છે. અંદાજિત 15 દેશના પતંગ…
- આમચી મુંબઈ

રાજ્યમાં અકસ્માતો નિવારવા RTOનું મોટું પગલુંઃ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો તહેનાત
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-વે પર મર્યાદા કરતાં વધુ ઝડપે જતાં વાહનોને કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અનુલક્ષીને હવે રાજ્યભરમાં દરેક આરટીઓ ખાતે કુલ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો દરેક વાહનચાલકોની ઝડપ પર દેખરેખ રાખવા, માર્ગ સલામતીના…
- સ્પોર્ટસ

નેપાલના બળાત્કારી ક્રિકેટરને આઠ વર્ષની જેલની સજા
કઠમંડુ: નેપાલના લેગ-સ્પિનર સંદીપ લમીછાનેને અધમ કૃત્ય બદલ છેવટે સજા મળી છે. 23 વર્ષના આ ક્રિકેટરને બળાત્કારના ગુના બદલ આઠ વર્ષની જેલની સજા થઈ છે તેમ જ ત્રણ લાખ રૂપિયા (ભારતીય ચલણ મુજબ 1,87,148 રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. એ…
- નેશનલ

ટ્રેન કરતા નાનું પ્લેટફોર્મ રાખવું રેલવેનું મોંઘુ પડ્યું
ચેન્નાઈ: ચેન્નાઈના એક 62 વર્ષીય વ્યક્તિને ભારતીય રેલવેમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના કંઇક એવી બની હતી કે 62 વર્ષીય વૃદ્ધ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તે ટ્રેન એટલી લાંબી હતી કે તેમનો ડબ્બો પ્લેટફોર્મ સુધી…
- નેશનલ

વાઘણનો વીડિયો શૂટ કરી રહ્યા હતા પર્યટકો અને થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે પણ એમાંથી સૌથી વધુ પસંદ જો કોઈ વીડિયો કરવામાં આવતા હોય તો તે છે વાઈલ્ડલાઈફ… વાઈલ્ડલાઈફના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જતા હોય છે, પણ આજે…
- નેશનલ

કાંગ્રેસના નેતાઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરતા ભાજપના નેતાઓએ કહ્યું કે વિશાનકાળે વિપરીત…
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ…
- નેશનલ

બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પડાયું ત્યારે પીએમ સાથે કેમ કોઈનો સંપર્ક થયો નહોતો…
અયોધ્યા: 6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે અયોધ્યામાં વિવાદિત બાબરી માળખું તૂટી પડ્યું ત્યારે પીવી નરસિમ્હા રાવ દેશના વડા પ્રધાન હતા. સવાર સવારમાં જ્યારે કાર સેવકો અયોધ્યામાં વિવાદિત બાબરી માળખા તરફ આગળ વધવા લાગ્યા ત્યારે નરસિમ્હા રાવે કેબિનેટના કેટલાક પ્રધાનો…









