- આમચી મુંબઈ
રાજ્યમાં અકસ્માતો નિવારવા RTOનું મોટું પગલુંઃ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો તહેનાત
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-વે પર મર્યાદા કરતાં વધુ ઝડપે જતાં વાહનોને કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અનુલક્ષીને હવે રાજ્યભરમાં દરેક આરટીઓ ખાતે કુલ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો દરેક વાહનચાલકોની ઝડપ પર દેખરેખ રાખવા, માર્ગ સલામતીના…
- સ્પોર્ટસ
નેપાલના બળાત્કારી ક્રિકેટરને આઠ વર્ષની જેલની સજા
કઠમંડુ: નેપાલના લેગ-સ્પિનર સંદીપ લમીછાનેને અધમ કૃત્ય બદલ છેવટે સજા મળી છે. 23 વર્ષના આ ક્રિકેટરને બળાત્કારના ગુના બદલ આઠ વર્ષની જેલની સજા થઈ છે તેમ જ ત્રણ લાખ રૂપિયા (ભારતીય ચલણ મુજબ 1,87,148 રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. એ…
- નેશનલ
ટ્રેન કરતા નાનું પ્લેટફોર્મ રાખવું રેલવેનું મોંઘુ પડ્યું
ચેન્નાઈ: ચેન્નાઈના એક 62 વર્ષીય વ્યક્તિને ભારતીય રેલવેમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના કંઇક એવી બની હતી કે 62 વર્ષીય વૃદ્ધ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તે ટ્રેન એટલી લાંબી હતી કે તેમનો ડબ્બો પ્લેટફોર્મ સુધી…
- નેશનલ
વાઘણનો વીડિયો શૂટ કરી રહ્યા હતા પર્યટકો અને થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે પણ એમાંથી સૌથી વધુ પસંદ જો કોઈ વીડિયો કરવામાં આવતા હોય તો તે છે વાઈલ્ડલાઈફ… વાઈલ્ડલાઈફના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જતા હોય છે, પણ આજે…
- નેશનલ
કાંગ્રેસના નેતાઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરતા ભાજપના નેતાઓએ કહ્યું કે વિશાનકાળે વિપરીત…
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ…
- નેશનલ
બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પડાયું ત્યારે પીએમ સાથે કેમ કોઈનો સંપર્ક થયો નહોતો…
અયોધ્યા: 6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે અયોધ્યામાં વિવાદિત બાબરી માળખું તૂટી પડ્યું ત્યારે પીવી નરસિમ્હા રાવ દેશના વડા પ્રધાન હતા. સવાર સવારમાં જ્યારે કાર સેવકો અયોધ્યામાં વિવાદિત બાબરી માળખા તરફ આગળ વધવા લાગ્યા ત્યારે નરસિમ્હા રાવે કેબિનેટના કેટલાક પ્રધાનો…
- સ્પોર્ટસ
કોહલી-અનુષ્કાનાં અલીબાગના આલિશાન વિલાની ઝલક જોવાનું નહીં ચૂકતા!
‘અલીબાગ સે આયા ક્યા?’…અને ‘મૈં અલીબાગ સે નહીં આયા, સબ જાનતા હૂં’ એવા બે મુમ્બૈયા લૅન્ગવેજના કથનમાં અલીબાગ વિશે નેગેટિવ ટોન છે, પરંતુ હવે પછી મુંબઈ નજીક દરિયા કિનારા નજીકના આ સ્થળને પૉઝિટિવિટી મળશે તો નવાઈ નહીં લાગે, કારણકે એની…
- મનોરંજન
‘ભારતીય સિનેમા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ’ આ નિવેદન આપવું રાણીને કેમ ભારે પડી ગયું?
રાણી મુખર્જી બોલીવુડની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણું સારું કામ કર્યું છે. તે મીડિયા ઇન્ટરવ્યુમાં પણ બેબાક અંદાજથી સવાલના જવાબો આપે છે. જો કે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેને આમ કરવું ભારે પડી ગયું. હવે સોશિયલ મીડિયામાં તેને…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, અંતરિક્ષમાં અહીં 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત થાય છે…
આપણે ધરતી પર રહેનારા લોકો માટે કો 24 કલાકમાં એક વખત સૂર્યોદય થાય છે, પણ જરા વિચારો કે એસ્ટ્રોનટ્સ કે જેઓ સ્પેસ સ્ટેશનમાં રહે છે એમના માટે દિવસ રાત કેવો હોય છે? આવું અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ…