- નેશનલ
ટ્રેન કરતા નાનું પ્લેટફોર્મ રાખવું રેલવેનું મોંઘુ પડ્યું
ચેન્નાઈ: ચેન્નાઈના એક 62 વર્ષીય વ્યક્તિને ભારતીય રેલવેમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના કંઇક એવી બની હતી કે 62 વર્ષીય વૃદ્ધ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તે ટ્રેન એટલી લાંબી હતી કે તેમનો ડબ્બો પ્લેટફોર્મ સુધી…
- નેશનલ
વાઘણનો વીડિયો શૂટ કરી રહ્યા હતા પર્યટકો અને થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે પણ એમાંથી સૌથી વધુ પસંદ જો કોઈ વીડિયો કરવામાં આવતા હોય તો તે છે વાઈલ્ડલાઈફ… વાઈલ્ડલાઈફના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જતા હોય છે, પણ આજે…
- નેશનલ
કાંગ્રેસના નેતાઓએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરતા ભાજપના નેતાઓએ કહ્યું કે વિશાનકાળે વિપરીત…
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ…
- નેશનલ
બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પડાયું ત્યારે પીએમ સાથે કેમ કોઈનો સંપર્ક થયો નહોતો…
અયોધ્યા: 6 ડિસેમ્બર 1992 ના રોજ જ્યારે અયોધ્યામાં વિવાદિત બાબરી માળખું તૂટી પડ્યું ત્યારે પીવી નરસિમ્હા રાવ દેશના વડા પ્રધાન હતા. સવાર સવારમાં જ્યારે કાર સેવકો અયોધ્યામાં વિવાદિત બાબરી માળખા તરફ આગળ વધવા લાગ્યા ત્યારે નરસિમ્હા રાવે કેબિનેટના કેટલાક પ્રધાનો…
- સ્પોર્ટસ
કોહલી-અનુષ્કાનાં અલીબાગના આલિશાન વિલાની ઝલક જોવાનું નહીં ચૂકતા!
‘અલીબાગ સે આયા ક્યા?’…અને ‘મૈં અલીબાગ સે નહીં આયા, સબ જાનતા હૂં’ એવા બે મુમ્બૈયા લૅન્ગવેજના કથનમાં અલીબાગ વિશે નેગેટિવ ટોન છે, પરંતુ હવે પછી મુંબઈ નજીક દરિયા કિનારા નજીકના આ સ્થળને પૉઝિટિવિટી મળશે તો નવાઈ નહીં લાગે, કારણકે એની…
- મનોરંજન
‘ભારતીય સિનેમા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ’ આ નિવેદન આપવું રાણીને કેમ ભારે પડી ગયું?
રાણી મુખર્જી બોલીવુડની ટોપ એકટ્રેસમાંની એક છે. તેણે પોતાની કારકિર્દીમાં ઘણું સારું કામ કર્યું છે. તે મીડિયા ઇન્ટરવ્યુમાં પણ બેબાક અંદાજથી સવાલના જવાબો આપે છે. જો કે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેને આમ કરવું ભારે પડી ગયું. હવે સોશિયલ મીડિયામાં તેને…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, અંતરિક્ષમાં અહીં 24 કલાકમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્ત થાય છે…
આપણે ધરતી પર રહેનારા લોકો માટે કો 24 કલાકમાં એક વખત સૂર્યોદય થાય છે, પણ જરા વિચારો કે એસ્ટ્રોનટ્સ કે જેઓ સ્પેસ સ્ટેશનમાં રહે છે એમના માટે દિવસ રાત કેવો હોય છે? આવું અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ…
- નેશનલ
બેંગલુરુ સ્ટાર્ટઅપના સીઈઓએ પોલીસને જણાવ્યું કે મેં હત્યા નથી કરી, જ્યારે હું જાગી ત્યારે….
પણજી: બેંગલુરુમાં એક AI કંપનીના CEO સુચના સેઠ પર ઉત્તર ગોવાના એક એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ગોવા પોલીસને તે રૂમમાંથી બે ખાલી કફ સિરપની બોટલો મળી છે. દવાની બોટલો જોઈને લાગે છે કે આરોપીએ ગુનો…
- સ્પેશિયલ ફિચર્સ
સમુદ્ર કિનારે દેખાયા ‘ભગવાન શ્રી રામ’, ફોટોગ્રાફરે ક્લિક કર્યો ફોટો, અદભુત તસવીર થઈ વાયરલ
રામ નગરી અયોધ્યા હાલમાં ભક્તિ અને આનંદ રસમાં તરબોળ છે. 22 જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામ મંદિરના અભિષેક સમારોહને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ રામભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દરેક જગ્યાએ રામના નામનો જપ થઈ રહ્યો છે…