- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન: શરદ પવાર
મુંબઈ: શિવસેના વિધાનસભ્ય અપાત્રતા કેસમાં વિધાનસભા અધ્યક્ષે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ જઈને ચુકાદો આપ્યો હતો એવો દાવો કરતાં શરદ પવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રાજકીય સંગઠનને મહત્વ આપ્યું જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભા પક્ષને મહત્વ આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ…
- મહારાષ્ટ્ર
ખેદ હૈઃ આવતીકાલે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર રહેશે વિશેષ ટ્રાફિક બ્લોક
મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મહત્ત્વનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામકાજ ચાલુ હોવાને કારણે આવતીકાલે બે કલાક માટે વાહનવ્યવહારની અવરજવર માટે મહત્ત્વનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે મુબંઈથી પુણે વચ્ચે અવરજવર કરનારા વાહનચાલકોને અસર થઈ શકે છે.મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ-વે પર…
- નેશનલ
સ્થાનિક ઉત્પાદકોને નુકસાનઃ 3 ચીની ઉત્પાદન પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી
નવી દિલ્હીઃ ચીનમાંથી સસ્તા માલની આયાતને કારણે સ્થાનિક ઉત્પાદકોને સંભવિત નુકશાનથી બચાવવા માટે ભારતે ત્રણ ચીની ઉત્પાદનોની આયાત પર પાંચ વર્ષ માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. આ ઉત્પાદનોમાં વ્હીલ લોડર, જીપ્સમ ટાઇલ્સ અને ઔદ્યોગિક લેસર મશીનરીનો સમાવેશ થાય છે.વાણિજ્ય મંત્રાલયની…
- મનોરંજન
લોકો દેખાડા માટે Maldives જાય છે, હું તો અયોધ્યા જઈશ… જાણો કોણે કહ્યું આવું?
Bollywood Actor Pankaj Tripathiએ Maldives Controversy પર નિવેદન આપ્યું છે અને બધાને ચોંકાવી દીધા છે. માલદીવના વિવાદ પર રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલિબ્રિટીઓ પર ટિપ્પણીઓ આપી રહ્યા છે અને આ યાદીમાં હવે વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. આ નામ છે…
- સ્પોર્ટસ
ICC TEST રેંકિંગમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ મારી બાજી, જાણો કોણ છે?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક રીતે હરાવ્યા પછી સિરીઝ સરભર કરી હતી. કેપટાઉનમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ એક કરતા અનેક ઈતિહાસ રચ્યા હતા, જ્યારે આ જ ટેસ્ટ સિરીઝમાં ભારતના પ્રદર્શનને ફાયદો થયો છે.…
- મનોરંજન
Amitabh Bachchanની એ પોસ્ટ કોના માટે? Maldives કે પછી…
Amitabh Bachchan Bollywoodના શહેનશાહ છે અને તેમની એક પોસ્ટ લાખો કરોડો લોકો સુધી પહોંચે છે અને ગણતરીની સેકન્ડમાં જ તે વાઈરલ પણ થઈ જાય છે. અત્યારે બિગ બીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે પણ…
- આપણું ગુજરાત
ઓસમાણ મીરના ભજનને શેર કરી પીએમ મોદીએ શું લખ્યું?
અયોધ્યા રામ મંદિરને લગતા અનેક ભજનો ગાઇને દેશના ખ્યાતનામ ગાયકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે, અગાઉ ગીતા રબારી અને સ્વાતિ મિશ્રાના ભજનની પ્રશંસા પીએમ મોદી કરી ચુક્યા છે, અને હવે ગુજરાતનાં બીજા ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર દ્વારા…
- આપણું ગુજરાત
રાજકોટના આકાશમાં અવનવી પતંગો ઉડશે, પતંગોત્સવનો પ્રારંભ….
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નું કરાયું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ રાજકોટનું આકાશ વિશ્વભરની અવનવી ડિઝાઇનની પતંગોથી શોભાયમાન થઈ રહ્યું છે. અંદાજિત 15 દેશના પતંગ…
- આમચી મુંબઈ
રાજ્યમાં અકસ્માતો નિવારવા RTOનું મોટું પગલુંઃ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો તહેનાત
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-વે પર મર્યાદા કરતાં વધુ ઝડપે જતાં વાહનોને કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેને અનુલક્ષીને હવે રાજ્યભરમાં દરેક આરટીઓ ખાતે કુલ ૧૮૭ સ્પીડગન ઈન્ટરસેપ્ટર વાહનો દરેક વાહનચાલકોની ઝડપ પર દેખરેખ રાખવા, માર્ગ સલામતીના…
- સ્પોર્ટસ
નેપાલના બળાત્કારી ક્રિકેટરને આઠ વર્ષની જેલની સજા
કઠમંડુ: નેપાલના લેગ-સ્પિનર સંદીપ લમીછાનેને અધમ કૃત્ય બદલ છેવટે સજા મળી છે. 23 વર્ષના આ ક્રિકેટરને બળાત્કારના ગુના બદલ આઠ વર્ષની જેલની સજા થઈ છે તેમ જ ત્રણ લાખ રૂપિયા (ભારતીય ચલણ મુજબ 1,87,148 રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. એ…