- સ્પોર્ટસ
સાત્વિક-ચિરાગ મલેશિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન જોડીને જોરદાર લડત આપીને હાર્યા
ક્વાલા લમ્પુર: તાજેતરમાં જ દેશના રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ જીતનાર બૅડ્મિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મલેશિયન ઓપનની ફાઇનલમાં ચીનની વર્લ્ડ નંબર-વન જોડી વૉન્ગ ચૅન્ગ અને લિઆન્ગ વીકેન્ગને જોરદાર લડત આપ્યા પછી હારી ગયા…
- નેશનલ
રાજસ્થાન અને આ રાજ્યોમાં 22મી જાન્યુઆરીએ રહેશે ડ્રાય ડે….
જયપુરઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે.ત્યારે તેમના માટે ભક્તો પોતાની રીતે યોગદાન આપે જાય છે. ત્યારે પ્રભુ રામ આવવાના છે તેના માનમાં અયોધ્યામાં અને ઉત્તર પ્રદેશમાં ડ્રાય ડે રાખવામાં આવ્યો છે. ત્યારે હવે રાજસ્થાનમાં પણ 22…
- નેશનલ
બેલગામ જિલ્લામાં ઝેરી આહાર આપી 11 મોરની હત્યા, એક આરોપીની અટક
મુંબઈ: મહારાષ્ટ્રના બેલગામ જિલ્લામાં ઝેરી આહાર આપી 11 મોરની હત્યા કરવાના આરોપ સામે એક આરોપીઓની વન વિભાગ દ્વારા અટક કરવામાં આવી હતી. આ મામલે વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજુનાથ પવાર નામના આરોપીની મોરની હત્યા મામલે ધરપકડ કરી છે,…
- સ્પોર્ટસ
આંધ્રના આ ઑલરાઉન્ડરને હાર્દિક પંડ્યા જેવા બનવું છે
મુંબઈ: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બહુ યુવાન ઉંમરમાં મોટી સફળતાઓ અને સિદ્ધિઓ મેળવી છે અને હવે ઊભરતી પેઢીના ક્રિકેટરો તેની કરીઅરને ફૉલો કરવા લાગ્યા છે. ભૂતકાળમાં ભારતને અને મુંબઈ ઇન્ડિયન્સને અનેક મૅચો જિતાડી આપનાર હાર્દિકે 2022માં ગુજરાત ટાઇટન્સને આઇપીએલના ડેબ્યૂમાં જ…
- મનોરંજન
ઇરા-નૂપુરના રિસેપ્શનમાં CM શિંદે સહિત બોલીવુડ સ્ટાર્સે આપી હાજરી, કિરણ રાવ કેમ ગાયબ?
ઉદયપુરમાં ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ બાદ Ira Khan અને nupur shikhareના મુંબઇ ખાતે યોજાયેલા રિસેપ્શનમાં બોલીવુડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત મોટી હસ્તીઓએ કપલને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by…
- સ્પોર્ટસ
બેલ્જિયમમાં જન્મેલો ક્રિકેટર ઝિમ્બાબ્વેમાં છવાઈ ગયો, નવો ઇતિહાસ રચી દીધો!
હરારે: ક્રિકેટ હવે અનેક નાના દેશોમાં પણ રમાતી થઈ છે એટલે આવનારા મહિનાઓમાં ક્રિકેટમાં નવા-નવા દેશનું વાંચવા મળે તો નવાઈ નહીં પામતા.જુઓને, તમે ક્યારેય કલ્પના પણ કરી હતી કે પપુઆ ન્યૂ ગિની કે નામિબિયાની કે આર્જેન્ટિનાની કે બર્મુડાની કે ભૂતાનની…
- આમચી મુંબઈ
મિલિંદ દેવરાએ કોંગ્રેસ છોડ્યા પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સંજય રાઉતે આપી પ્રતિક્રિયા…..
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે મિલિંદ દેવરાને કોંગ્રેસ છોડવા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મિલિંદ દેવરા હવે મોટા નેતા થઈ ગયા છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે શિવસેનાના લોકો હવે 25-30 વર્ષના સંબંધો કાપીને…
- આમચી મુંબઈ
નવી મુંબઈવાસીઓ માટે ખુશખબરઃ 2025 સુધીમાં કમર્શિયલ ઓપરેશન શરુ થશે
મુંબઈ: મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે કામકાજ પાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સવા એક વર્ષમાં નવી મુંબઈ ખાતે નવું એરપોર્ટ શરુ થવાની સાથે કમર્શિયલ ઓપરેશન 2025 સુધીમાં શરુ થઈ શકે છે, તેનાથી નવી મુંબઈવાસીઓને રાહત થઈ શકે છે.નવી મુંબઈ…
- રાશિફળ
સૂર્ય કરશે મકર રાશિમાં ગોચર, આ રાશિઓના જાતકોએ રહેવું પડશે વધારે Carefull…
જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ નિર્ધારિત સમયે ગોચર કરે છે અને તેની આખા રાશિચક્ર પર સારી નરસી અસર જોવા મળે છે. અગાઉ પણ કહ્યું છે એમ 2024નું વર્ષ જયોતિષશાસ્ત્ર માટે ખૂબ જ મહતત્વપૂર્ણ સાબિત થવાનું છે.2024ના…