- મનોરંજન
ભૂલભૂલૈયા-3માં ‘ઓરિજીનલ મંજુલિકા’ જોવા મળશે? વિદ્યાની એન્ટ્રી અંગે મળી આ બ્રેકિંગ ન્યુઝ..
વર્ષ 2022માં મોટા પડદે તથા OTT પર પણ ધમાલ મચાવનારી ‘ભૂલભૂલૈયા-2’ની સફળતા બાદ હવે તેના ત્રીજા ભાગના શૂટિંગની તૈયારી શરૂ થઇ ચુકી છે. આ વર્ષના માર્ચથી શૂટિંગ શરૂ કરીને તેને દિવાળીટાણે રિલીઝ કરવાની નિર્માતાઓની યોજના છે. અનીસ બઝમીના દિગ્દર્શન હેઠળ…
- નેશનલ
મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોમાં થયો કોવિડ-19ના કેસમાં ઘટાડો….
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના કેસમાં હવે થોડા ઘણા અંશે ઘટાડો નોંધાયો હતો. કોરોના કેસમાં આ ઘટાડો છેલ્લા બે સપ્તાહમાં જ જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ એક દિવસમાં કોવિડ-19ના 750 કેસ નોંધાયા હતા જ્યારે હવે આ કોસમાં ઘણો મોટો ઘટાડો…
- નેશનલ
સ્પાઈસજેટના ટોયલેટમાં બેસીને મુંબઈ પહોંચેલા યાત્રીને મળશે પૂરું રિફંડ, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આપ્યો તપાસનો આદેશ….
મુંબઈ: સ્પાઈસજેટ એરલાઈન્સની મુંબઈ-બેંગ્લોર ફ્લાઈટમાં એક પેસેન્જર 1.30 કલાક સુધી ટોઈલેટમાં ફસાઈ ગયો હતો કારણકે ટેક્નિકલ ખામીના કારણે શૌચાલયનો ગેટ ખૂલ્યો ન હોવાથી મુસાફર બહાર નીકળી શક્યો ન હતો. જ્યારે પ્લેન બેંગલુરુના કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે ગ્રાઉન્ડ…
- નેશનલ
અયોધ્યાની રામલીલામાં આ મહત્ત્વનો રોલ નિભાવશે Vindu Dara Singh…
અયોધ્યામાં હાલમાં ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા ગાદીએ બિરાજમાન થશે. દરમિયાન અયોધ્યામાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામલીલામાં વિંદુ દારા સિંહ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.વિંદુ…
- નેશનલ
મંદિરની જગ્યા વાળા સંજય રાઉતના દાવા પર CM યોગીનો વળતો જવાબ
લખનૌ: અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. તેવામાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) મંદિરની જગ્યાને લઈને દાવો કરીને એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે.સંજય રાઉતે કહ્યું, “ભગવાન શ્રી રામ લલ્લાનો જન્મ વિવાદિત બાબરી…
- સ્પોર્ટસ
આ પ્રખ્યાત ક્રિકેટરને આઇફોન ગિફ્ટમાં લેવો મોંઘો પડ્યો, ICCએ કાર્યવાહી કરી મૂક્યો 2 વર્ષનો બૅન
નવી દિલ્હી: બાંગલાદેશના પ્રખ્યાત ઑલરાઉન્ડર નાસિર હુસૈન મોટી મુશ્કેલીમાં મૂકયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા નાસિર હુસૈન પર ભ્રષ્ટાચારના આરોપ બદલ બે વર્ષનો બૅન મૂકવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે નાસિર હુસૈન છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારના…
- નેશનલ
સાઉથના આ ધુરંધર અભિનેતાએ કેન્સલ કરી માલદીવ્સની ટ્રીપ, કહ્યું પીએમના અપમાનથી..
પીએમ મોદી પર માલદીવ્સના ઉપમંત્રીઓએ કરેલી વાંધાજનક ટિપ્પણી બાદ દેશભરના સેલિબ્રિટીઝે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનોરંજન જગતના અનેક ખ્યાતનામ કલાકારોએ ટ્રીપ કેન્સલ કર્યાના સમાચારો સામે આવ્યા હતા. હવે તેલુગુ ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર નાગાર્જુને પણ તેની માલદીવ્સની ટ્રીપ કેન્સલ કરી દીધી…
- સ્પોર્ટસ
ઇન્ડિયા ઓપનમાં ભારતના જ પ્લેયરે કૉમનવેલ્થ ચૅમ્પિયન ભારતીય ખેલાડીને હરાવ્યો!
નવી દિલ્હી: ટેનિસની જેમ બૅડમિન્ટનમાં પણ ટૅલન્ટેડ ભારતીય ખેલાડીઓ થોડા-થોડા દિવસે સુખદ આંચકા આપી રહ્યા છે. ભારત પાસે હવે એટલા બધા કાબેલ ખેલાડી થઈ ગયા છે કે જો એમાંનો કોઈ ખેલાડી કોઈ મોટી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતે તો થોડા સમય…
- મનોરંજન
આવી રહ્યા છે ‘મહારાણી’, બિહારની રાજનીતિમાં મચાવવા ખલબલી..!
બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીની ઘણી વખણાયેલી વેબ સિરીઝ ‘મહારાણી’ની ત્રીજી સીઝનનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી હતી. OTTની દુનિયામાં ક્રાઇમ થ્રીલર બાદ પોલિટીકલ ડ્રામા સૌથી વધુ જોવાય છે અને મહારાણી વેબ…