- નેશનલ
અયોધ્યાની રામલીલામાં આ મહત્ત્વનો રોલ નિભાવશે Vindu Dara Singh…
અયોધ્યામાં હાલમાં ખૂબ જ ધામધૂમપૂર્વક શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા ગાદીએ બિરાજમાન થશે. દરમિયાન અયોધ્યામાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રામલીલામાં વિંદુ દારા સિંહ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.વિંદુ…
- નેશનલ
મંદિરની જગ્યા વાળા સંજય રાઉતના દાવા પર CM યોગીનો વળતો જવાબ
લખનૌ: અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. તેવામાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) મંદિરની જગ્યાને લઈને દાવો કરીને એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે.સંજય રાઉતે કહ્યું, “ભગવાન શ્રી રામ લલ્લાનો જન્મ વિવાદિત બાબરી…
- સ્પોર્ટસ
આ પ્રખ્યાત ક્રિકેટરને આઇફોન ગિફ્ટમાં લેવો મોંઘો પડ્યો, ICCએ કાર્યવાહી કરી મૂક્યો 2 વર્ષનો બૅન
નવી દિલ્હી: બાંગલાદેશના પ્રખ્યાત ઑલરાઉન્ડર નાસિર હુસૈન મોટી મુશ્કેલીમાં મૂકયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા નાસિર હુસૈન પર ભ્રષ્ટાચારના આરોપ બદલ બે વર્ષનો બૅન મૂકવામાં આવ્યો છે. આ મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે નાસિર હુસૈન છેલ્લા છ મહિનાથી ભ્રષ્ટાચારના…
- નેશનલ
સાઉથના આ ધુરંધર અભિનેતાએ કેન્સલ કરી માલદીવ્સની ટ્રીપ, કહ્યું પીએમના અપમાનથી..
પીએમ મોદી પર માલદીવ્સના ઉપમંત્રીઓએ કરેલી વાંધાજનક ટિપ્પણી બાદ દેશભરના સેલિબ્રિટીઝે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનોરંજન જગતના અનેક ખ્યાતનામ કલાકારોએ ટ્રીપ કેન્સલ કર્યાના સમાચારો સામે આવ્યા હતા. હવે તેલુગુ ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર નાગાર્જુને પણ તેની માલદીવ્સની ટ્રીપ કેન્સલ કરી દીધી…
- સ્પોર્ટસ
ઇન્ડિયા ઓપનમાં ભારતના જ પ્લેયરે કૉમનવેલ્થ ચૅમ્પિયન ભારતીય ખેલાડીને હરાવ્યો!
નવી દિલ્હી: ટેનિસની જેમ બૅડમિન્ટનમાં પણ ટૅલન્ટેડ ભારતીય ખેલાડીઓ થોડા-થોડા દિવસે સુખદ આંચકા આપી રહ્યા છે. ભારત પાસે હવે એટલા બધા કાબેલ ખેલાડી થઈ ગયા છે કે જો એમાંનો કોઈ ખેલાડી કોઈ મોટી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતે તો થોડા સમય…
- મનોરંજન
આવી રહ્યા છે ‘મહારાણી’, બિહારની રાજનીતિમાં મચાવવા ખલબલી..!
બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીની ઘણી વખણાયેલી વેબ સિરીઝ ‘મહારાણી’ની ત્રીજી સીઝનનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી હતી. OTTની દુનિયામાં ક્રાઇમ થ્રીલર બાદ પોલિટીકલ ડ્રામા સૌથી વધુ જોવાય છે અને મહારાણી વેબ…
- સ્પોર્ટસ
દીપ્તિ શર્મા જીતી ડિસેમ્બરનો પ્લેયર ઑફ ધ મન્થ પુરસ્કાર: મેન્સ અવૉર્ડ કમિન્સને મળ્યો
દુબઈ: ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ડિસેમ્બર, 2023 માટેના વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે ભારતની ઑલરાઉન્ડર દીપ્તિ શર્માની પસંદગી કરી છે. મેન્સ અવૉર્ડ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સને આપવામાં આવી રહ્યો છે.દીપ્તિએ ખાસ કરીને ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં અસાધારણ…
- નેશનલ
ફ્લાઇટ્સ મોડી પડવા અંગે કેન્દ્રીય પ્રધાન સિંધિયાએ નવી ગાઇડલાઇન્સની કરી જાહેરાત
નવી દિલ્હી: તાજેતરમાં બનેલી ધુમ્મસના કારણે ફ્લાઇટ્સ ડિલે થવાની ઘટનાઓ વિશે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ DGCA દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી હતી.હવેથી એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટ વિશેનો રિઅલ ટાઇમ ડેટા આપવો પડશે,…
- નેશનલ
પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આપવામાં આવશે આસામનો આ સર્વોચ્ચ એવોર્ડ….
આસામ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 16 જાન્યુઆરીના રોજ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આસામ વૈભવ એવોર્ડ આપવામાં આવશે. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મને જણાવતા…