- આપણું ગુજરાત

વડોદરાની બોટ દુર્ઘટના મુદ્દે પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો શોક
વડોદરા: બોટ પલટી જવાના સમાચારને લઈને ગુજરાતભરમાં અરેરાટી ફેલાઇ ગઈ છે. હરણી તળાવમાં બોટ ઊંધી વળતાં 12ના મૃત્યુ થયાના સમાચાર બહાર આવી રહ્યા છે અને આ આંકડો વધવાની આશંકાઓ પણ કરવામાં આવી રહ્યા છે. 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો બોટમાં…
- આમચી મુંબઈ

બદલાપુરની ફૅક્ટરીમાં ધડાકા સાથે આગમાં એકનું મોત: ચાર કામગાર જખમી
થાણે: થાણે જિલ્લાના બદલાપુર ખાતે આવેલી કેમિકલ ફૅક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર કામગાર ગંભીર રીતે દાઝ્યા હતા. આગને કારણે ફૅક્ટરીમાં એક પછી એક એટલી તીવ્રતાથી ધડાકા થયા હતા કે તેની અસર લગભગ એક કિલોમીટર…
- આમચી મુંબઈ

રોકાણ પર સારા વળતરની લાલચે લોકો સાથે રૂ. 52 લાખની ઠગાઇ: ચાર જણ વિરુદ્ધ ગુનો
થાણે: કાર રેન્ટલ ફર્મમાં રોકાણ પર સારા વળતરની લાલચે 30 જણ સાથે રૂ. 52 લાખની ઠગાઇ આચરવા અને અન્ય લોકોના નામનો ઉપયોગ કરીને લોન લેવા બદલ બે મહિલા સહિત ચાર જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નવી મુંબઈના એપીએમસી પોલીસ…
- આમચી મુંબઈ

સીનાજોરીઃ એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરનારાની જોઈ લો દાદાગીરી…
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોની રોજે રોજ વધતી જાય છે, પરંતુ ટ્રેનની સંખ્યા સામે પ્રવાસીઓની સંખ્યા વધારે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થાય છે, જેમાં એસી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે…
- આમચી મુંબઈ

રૂ. 32 લાખનું ડ્રગ્સ જપ્ત: નાઇજીરિયન સહિત બેની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુલુંડ અને નાલાસોપારાથી રૂ. 32 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરીને નાઇજીરિયન સહિત બેની ધરપકડ કરી હતી.એએનસીના આઝાદ મેદાન યુનિટે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ફિરોઝ અમાનુલ્લા સૈયદ (42) અને જોસેફ ચિનાએડમ ચિકવુ ઉર્ફે…
- નેશનલ

’26 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં હતો હુમલાનો પ્લાન’: હિજબુલ આતંકી જાવેદ મટ્ટુનો ખુલાસો
નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન હિઝબુલ મુજાહિદ્દીનના શંકાસ્પદ આતંકવાદી જાવેદ મટ્ટૂએ મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ, મટ્ટુ સાથે મળીને 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી…
- નેશનલ

કેવો હશે રામ મંદિરનો ધ્વજ? તેના પરા છપાયેલા વૃક્ષનું ચિત્ર છે ખાસ!
અયોધ્યામાં રામ મંદિર પર ફરકાવવા માટે ખાસ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજ રીવામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહારાજ દશરથ સૂર્યવંશી હોવાને કારણે અયોધ્યાના ધ્વજમાં સૂર્યનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. પરંતુ, શું તમે જાણો છો કે તેમાં બનેલા…
- મનોરંજન

અરબાઝ ખાને કોની સાથે બુઢ્ઢા થવાની વાત કરી? પોસ્ટ થઈ રહી છે વાઈરલ…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવો એની પહેલાં તમને જણાવી દઈએ કે અહીંયા બીજા કોઈની વાત નથી થઈ રહી અહીં અરબાઝ કાન એની બીજી બેગમજાન શૂરા ખાનની વાત થઈ રહી છે. વાત જાણે એમ છે કે શૂરા ખાનનો આજે…









