- નેશનલ

INDIA Alliance: ‘…TMC બંગાળની તમામ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છે” મમતા બેનર્જીના નિવેદન બાદ તાણવ વધ્યો
મુર્શિદાબાદ: લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીને બાબતે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ ની અંદર જ ખેંચતાણ ચાલી રહી છે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે જો અમને “યોગ્ય મહત્વ” આપવામાં નહીં આવે તો પાર્ટી…
- નેશનલ

જાણો નવી દિલ્હી અને રાજ્યોમાં ઠંડીનો કહેર કેવો રહેશે…..
નવી દિલ્હી: આ વર્ષે શિયાળાની શરૂઆત ઘણી મોડી થઈ. કાશ્મીર જેવા શહેરોમાં પણ આ વખતે ઘણો મોડી હીમ વર્ષા શરૂ થઈ અને તેના કારણે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો. જો કે ઉત્તર ભારતના રાજ્યો હાલમાં તીવ્ર ઠંડીનું…
- નેશનલ

Ram Mandir: BSE, NSEમાં આજે ટ્રેડીંગ ચાલુ રહેશે, સોમાવરે રજા
મુંબઈ: આજે શનિવાર હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં ટ્રેડીંગ ચાલુ રહેશે કારણ કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવને પગલે જાહેર કરાયેલી જાહેર રાજાને કરણે ટ્રેડિંગ બંધ રહેવાનું છે.અત્રે ઉલ્લેખનીય…
Ram mandir: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડા પ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રાચીન મંદિરોમાં દર્શન કરશે
ચેન્નઈ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત વડા પ્રધાન મોદી ઘણા મંદિરોમાં દર્શનાર્થે પણ જઈ રહ્યા છે. જેમાં આજથી તામિલનાડુના અનેક મહત્વપૂર્ણ મંદિરોમાં દર્શન કરશે. જેમાં…
- નેશનલ

Rajnath singh: “સરહદી રાજ્યોમાં કુદરતી આફતો પાછળ દુશ્મનનો હાથ હોઈ શકે”, રાજનાથ સિંહે શંકા વ્યક્ત કરી
જોશીમઠ: દેશના કેટલાક સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુદરતી આફતોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે આ આફતો પાછળ ભારત વિરોધીઓનો હાથ છે કે કેમ તે જાણવા માટે વિગતવાર અભ્યાસની જરૂર છે.…
- આપણું ગુજરાત

વડોદરાની દુર્ઘટના બાદ માંડવી બીચ પર સઘન ચેકિંગ, લાયસન્સ વગર બોટિંગ કરનારા ઝડપાયા
કચ્છ: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ હરવાફરવાના સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં હરણી લેક બોટિંગ દુર્ઘટના થઇ એ પછી ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસમાં પણ…
- નેશનલ

આજથી અયોધ્યામાં નો એન્ટ્રી, ફકત આમંત્રિત મહેમાનો જ જઈ શકશે….
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશ વિદેશના લોકો પ્રભુ રામના સ્વાગત માટે અયોધ્યા જવા માટે થનગની રહ્યા છે. પરંતુ અયોધ્યામાં અરાજકતા ના ફેલાય એ બાબતને ધ્યાનમાં રાખીને આજથી આમંત્રિતો સિવાય બીજા તમામ નાગરિકોની એન્ટ્રી બંધ…
- આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભામાં નવો પ્રયોગ, 1300થી વધુ બાલિકાઓ કરશે વિધાનસભાનું સંચાલન
ગાંધીનગર: દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે ખાસ આયોજન…
- નેશનલ

આજનું રાશિફળ (19-01-24): તુલા, ધન અને મીન રાશિના લોકોને આજે મળશે સમસ્યામાંથી મળી રહી છે રાહત…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ એકદમ ખુશનુમા રહેવાનો છે. આજે તમે લોકો સાથે ખુશીઓ વહેંચશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રોનો સાથ અને સહકાર મળી રહ્યો છે. આજે તમે નાણાંકીય સ્થિતિને વધારે મજબૂત થતી જણાઈ રહી…
- સ્પોર્ટસ

શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 82માં ઑલઆઉટ કરીને સિરીઝ જીતી લીધી
કોલંબો: શ્રીલંકાએ ગુરુવારે ઝિમ્બાબ્વેને ત્રીજી અને છેલ્લી ટી-20માં પંચાવન બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવવાની સાથે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. વનિન્દુ હસરંગા આ મૅચનો હીરો હતો, કારણકે તેણે 15 રનમાં ચાર વિકેટ લીધી એને લીધે પ્રવાસી ટીમ માત્ર…








