- આમચી મુંબઈ
નીતીશ કુમાર એનડીએમાં જવાથી I.N.D.I.A. ગઠબંધનને કોઈ ફરક પડશે નહીં: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે સોમવારે પુણેમાં એવું નિવેદન કર્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના એનડીએમાં પાછા ફરવાથી વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનને કોઈ અસર થશે નહીં. તેમણે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ નીતીશ કુમારને વિપક્ષી…
- નેશનલ
નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરતાં એક મોટું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે. તેમણે કહ્યું કે ભારત દેશમાં લોકતંત્ર બચાવવા માટે 2024ની લોકસભા ચૂંટણી એ…
- મનોરંજન
મહાભારતના પાત્ર કર્ણ પર બની રહી છે ફિલ્મ, જાહન્વી કપૂર સુપરસ્ટાર સૂર્યા સાથે ચમકશે
બોલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર ધીમે ધીમે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહી છે. ફિલ્મો પણ એવી કે જેમાં સાઉથના દિગ્ગજ અભિનેતાઓ સાથે તેને કામ કરવા મળી રહ્યું છે. ‘દેવરા’ ફિલ્મમાં જુનિયર NTR સાથે તે કામ કરી રહી છે, અને આ ફિલ્મ…
- નેશનલ
UGCના નવા ડ્રાફ્ટને રાહુલ ગાંધીએ અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું, તો શિક્ષણ મંત્રીએ કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) બિહારમાં પ્રવેશી ચૂકી છે. ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતાના ભાષણોમાં ભાજપ પર પ્રહાર કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી. પોતાની આ ન્યાય…
- નેશનલ
ભારત જોડો યાત્રામાં મારા બ્લાઉઝમાં કમળ હોવાની વાતો થતી હતી: પૂર્વ કોંગ્રેસ MLAના ગંભીર આરોપો
આસામ: “કોંગ્રેસમાં મહિલાઓને સન્માન નથી. મારા બ્લાઉઝની ડિઝાઇન વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વાતો કરતા હતા. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે એક સામાન્ય કમળની ડિઝાઇન હોય તેનો આવો અર્થ નીકળી શકે. મને પોતાને અહીં એ વાત કરતા શરમ આવે છે.”…
- આમચી મુંબઈ
ડોંગરીમાં આ કારણે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો… સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો…
ગઈકાલે રિયાલિટી ટીવી શો બિગ બોસ-17નું ગ્રાન્ડ ફિનાલે હતું અને સ્ટેન્ડ અપ કોમેડિયન તેમ જ શાયર મુનવ્વર ફારુખીએ ટ્રોફી પોતાના નામે કરી લીધું હતું. જેવો મુનવ્વર ટ્રોફી લઈને મુંબઈના ડોંગરી ખાતે આવેલા પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં…
- આમચી મુંબઈ
બોલો, પતિ પર ગુસ્સે ભરાતા પત્નીએ ઘરમાં જ આગ ચાંપી દીધી અને…
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં આવી જઈને પત્નીએ પોતાના જ ઘરમાં આગ લગાવી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડૉક્ટર પતિ અને પત્ની…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દોઢ કરોડના દાગીનાની લૂંટ: વધુ બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે દોઢ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લૂંટેલી બધી મતા હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.વાકોલા પોલીસે…
- નેશનલ
ભયંકર ભીડમાં ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ સ્ટેજ પર ધક્કે ચડ્યા, સુરક્ષાકર્મીએ બચાવ્યો જીવ
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયો પ્રમાણે આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને તેલુગુ દેસમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુ લોકોના ટોળા વચ્ચે સ્ટેજ પર ધક્કે ચડ્યા હતા, તેઓ પડવાની તૈયારીમાં જ હતા, જો કે એક સતર્ક સુરક્ષાકર્મીએ તેમનો જીવ બચાવ્યો…
- નેશનલ
દુશ્મનોને ઓળખવાનો આવી ગયો સમયઃ મણિપુરના સીએમે શા માટે કરી લોકોને અપીલ?
ઇમ્ફાલ: રાજ્ય મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો માટે એકજૂથ થવાનો અને વાસ્તવિક દુશ્મનો કોણ છે તે ઓળખવાનો સમય આવી ગયો છે, એમ મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે સોમવારે જણાવ્યું હતું. આ વાત તેમણે ઈમ્ફાલ રીંગ રોડ…