Shubman Gillને મળ્યું હતું આ અલ્ટિમેટમ?, ઘરે પહોંચી ગઈ હતી વાત…
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં સેન્ચુરી મારીને શુભમન ગિલ ફરી ફોર્મમાં આવ્યો હોવાનું પુરવાર કર્યું છે. પણ હવે એવું જાણવા મળ્યું છે કે શુભમન ગિલ (Shubman Gill)ના નબળા પ્રદર્શન વચ્ચે તેને અલ્ટિમેટમ મળ્યું હતું.બીજી ટેસ્ટ મેચમાં બીજા…
- આમચી મુંબઈ

ઈસ્ટર્ન એક્સપ્રેસ પર બાંબુની ઊભી કરાશે દિવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતાની સાથે જ પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. પર્યાવરણના જતન માટે અનેક પ્રોેજેક્ટ અમલમાં મૂકવાની છે, જે હેઠળ પાલિકા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાંબુ વૉલ (બાંબુની…
- આમચી મુંબઈ

આ અંતિમ ચૂંટણી હશેઃ અજિત પવારે કોના માટે આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો?
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે નામ લીધા વિના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારની ઉંમર સામે ઈશારો કરી ‘આ તેમની અંતિમ ચૂંટણી હશે’ એવું મોટું નિવેદન આપ્યું હતું.શરદ પવારે જૂથે એનો વળતો જવાબ આપી અજિત પવારની…
- નેશનલ

આઝાદી પછી સત્તામાં રહેનારાને દેશની સંસ્કૃતિની આવતી હતી શરમઃ પીએમ મોદીએ કોના પર તાક્યું નિશાન?
ગુવાહાટી: ગુવાહાટીમાં 11,600 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધી હતી. (PM Narendra Modi in Guwahati) PM મોદીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ તેના ઈતિહાસને ભૂંસીને પ્રગતિ કરી શકતો નથી. કેન્દ્ર સરકાર…
- મનોરંજન

લંડનથી બોલીવુડમાં નસીબ અજમાવવા ભારત આવી યુવતી, તસવીર જોઇને કહેશો અરે! આ તો અસ્સલ કેટરીના!
જ્યારે તમારો ચહેરો કોઇ ફેમસ વ્યક્તિની આબેહૂબ નકલ જેવો હોય તો તે વ્યક્તિની જેમ તમને પણ પોપ્યુલર થવાનો ચાન્સ મળી જાય છે. મોડલ અને ટિકટોક સ્ટાર અલીના રાય સોશિયલ મીડિયામાં ખાસ્સી પોપ્યુલર છે. જો કે તેનું કારણ છે કેટરીના કૈફ.…
- આમચી મુંબઈ

વસઈના ઘરમાંથી ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળ્યા
પાલઘર: વસઈ સ્થિત એક ઘરમાંથી રવિવારે ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી.અધિકારીના જણાવ્યા મુજબ વસઈ ખાતેની ચાલના રહેવાસીઓને રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી…
- મનોરંજન

પત્ની માટે આયુષ્માન ખુરાનાએ લખી એવી પોસ્ટ કે લોકોનું દિલ જીતી લીધું, જાણો શું લખ્યું?
મુંબઈ: બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) માટે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિત્તે પત્ની માટે પોસ્ટ કરીને આયુષ્માને લોકોનું દિલ જીતી…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં હવે આની એન્ટ્રી; ૪૦ દુર્ગમ સ્થળોએ પહોંચવાનું બનશે સુલભ
મુંબઈઃ રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકો દૂરના પર્યટન સ્થળો, પ્રાચીન મંદિરો, ગઢ કિલ્લાઓ સુધી પહોંચી શકે તે માટે રોપવેનું નિર્માણ કરવામાં આવશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કે રાજ્યમાં ૪૦ સ્થળે રોપ-વે બનાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ગૅંગવોર ફાટી નીકળી છે: ઉદ્ધવ ઠાકરેનો ગંભીર આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાવંતવાડીમાં એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં જ ગેંગવોર ફાટી નીકળી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજવું જોઈએ કે અન્ય પાર્ટીમાં ભંગાણ પાડીને લાવવામાં આવેલા નેતાઓને કારણે ભાજપના…
- નેશનલ

એનડીએમાં સ્વાગત છેઃ યોગીના પ્રધાને માયાવતી માટે કરી મોટી વાત
લખનઊઃ આગામી સામાન્ય લોકસભા 2024ની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને દરેક રાષ્ટ્રીય કે સ્થાનિક પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. દરેક પાર્ટી પોતપોતાની રણનીતિને મેદાને ઉતારવાની કોશિશ કરી રહી છે. તેવામાં ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને પાર્ટી પ્રમુખનું એક મોટું નિવેદન…








