- આમચી મુંબઈ
વસઈના ઘરમાંથી ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળ્યા
પાલઘર: વસઈ સ્થિત એક ઘરમાંથી રવિવારે ત્રણ જણના કોહવાયેલા મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી.અધિકારીના જણાવ્યા મુજબ વસઈ ખાતેની ચાલના રહેવાસીઓને રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાતાં પોલીસને જાણ કરાઈ હતી. માહિતી મળતાં જ માણિકપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી…
- મનોરંજન
પત્ની માટે આયુષ્માન ખુરાનાએ લખી એવી પોસ્ટ કે લોકોનું દિલ જીતી લીધું, જાણો શું લખ્યું?
મુંબઈ: બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) માટે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિત્તે પત્ની માટે પોસ્ટ કરીને આયુષ્માને લોકોનું દિલ જીતી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં હવે આની એન્ટ્રી; ૪૦ દુર્ગમ સ્થળોએ પહોંચવાનું બનશે સુલભ
મુંબઈઃ રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકો દૂરના પર્યટન સ્થળો, પ્રાચીન મંદિરો, ગઢ કિલ્લાઓ સુધી પહોંચી શકે તે માટે રોપવેનું નિર્માણ કરવામાં આવશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કે રાજ્યમાં ૪૦ સ્થળે રોપ-વે બનાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ગૅંગવોર ફાટી નીકળી છે: ઉદ્ધવ ઠાકરેનો ગંભીર આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાવંતવાડીમાં એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં જ ગેંગવોર ફાટી નીકળી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમજવું જોઈએ કે અન્ય પાર્ટીમાં ભંગાણ પાડીને લાવવામાં આવેલા નેતાઓને કારણે ભાજપના…
- નેશનલ
એનડીએમાં સ્વાગત છેઃ યોગીના પ્રધાને માયાવતી માટે કરી મોટી વાત
લખનઊઃ આગામી સામાન્ય લોકસભા 2024ની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને દરેક રાષ્ટ્રીય કે સ્થાનિક પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. દરેક પાર્ટી પોતપોતાની રણનીતિને મેદાને ઉતારવાની કોશિશ કરી રહી છે. તેવામાં ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને પાર્ટી પ્રમુખનું એક મોટું નિવેદન…
- આમચી મુંબઈ
…તો આ સમસ્યામાંથી મળશે મુક્તિઃ મધ્ય રેલવેએ સિગ્નલ સિસ્ટમ મુદ્દે લીધો મોટો નિર્ણય
મુંબઈ: સબર્બન મુંબઈમાં લોકલ ટ્રેનનો ગીચ કોરિડોર બનતો જાય છે તેની સાથે ટેક્નિકલ સમસ્યા પણ વધતી જાય છે. સિગ્નલથી લઈને ઓવરહેડ વાયર, ટ્રેકથી લઈને રેલવે લાઈનની સમસ્યા વધી રહી છે, જેમાં મધ્ય રેલવેમાં સિગ્નલને ખસડેવાનો નિર્ણય લઈને મહત્ત્વની જગ્યાએ કદાચ…
- નેશનલ
’48 કલાકના ડ્રામા બાદ, પોલીસ માત્ર એક ચિઠ્ઠી આપીને જતી રહી…’ દિલ્હી સરકારના પ્રધાન આતિશીનું નિવેદન
નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના પ્રધાન આતિશી સિંહે કહ્યું કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચના એક ડઝન અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. તેઓ કેજરીવાલને જ નોટિસ સોંપવા માંગતા હતા. આજે એ જ અધિકારી મારા ઘરે પહોંચ્યા. 2-3 કલાક રાહ…
- આમચી મુંબઈ
‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને શિંદેનું સમર્થન, પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સીએમ શિંદેએ કહ્યું હતું કે દેશમાં વારંવાર ચૂંટણી કરવી એ અર્થતંત્ર માટે સારું નથી અને તેનાથી દેશના વિકાસ પણ અટકી જાય છે.‘એક દેશ એક ચૂંટણી’ના પ્રસ્તાવને…
- નેશનલ
‘રાજભવન પાર્ટી ઓફિસની જેમ કામ કરી રહ્યા છે…’, કોંગ્રેસનાં નેતા માર્ગારેટ આલ્વાના ગંભીર આક્ષેપો
જયપુર: છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક રાજ્યોની સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યા છે. એવામાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ આલ્વાએ રાજ્યપાલો અને રાજભવનો પર આરોપ લગાવ્યા છે કે ઘણા રાજ્યોમાં રાજભવન પાર્ટી કાર્યાલયોની જેમ કામ કરી…
- નેશનલ
Arvind Kejriwal: ‘ભાજપમાં જોડવાથી દરેક પાપ માફ થઇ જાય છે…’ અરવિંદ કેજરીવાલના ગંભીર આરોપ
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં દાવો કર્યો છે કે તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં. દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે જો તમે ભાજપમાં જોડાઓ…