- નેશનલ

પાંચ વર્ષ બાદ મકરમાં થશે આ બે ગ્રહની યુતિ, ત્રણ રાશિના લોકો બનશે માલામાલ…
વૈદિક પંચાંગ અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ સમય પર ગોચર કરે છે અને બીજા ગ્રહ સાથે વિવિધ યુતિ અને યોગનું નિર્માણ કરે છે. જેની અસર દરેક મનુષ્ય પર જોવા મળે છે. અહીંયા તમારી જાણ માટે કે પાંચ વર્ષ બાદ મકર…
- સ્પોર્ટસ

બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે? પિક્ચર ક્લીયર થઈ જ ગયું છે
રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય બૅટર્સની આતશબાજી અને ભારતીય બોલર્સના હાથે એક પછી એક ઝટકા જોવા મળે એવી આશા રાજકોટવાસીઓએ અચૂક રાખી હશે એટલે કોણ જાણે જાણતા-અજાણતા એવો તખ્તો તૈયાર થઈ…
- આમચી મુંબઈ

પ્રાથમિક શાળાઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કર્યો પરિપત્ર, જાણો શું છે?
મુંબઈઃ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપેલા ભાષણમાં પ્રાથમિક વર્ગો માટેના પ્રારંભિક સમય પ્રત્યે તેમનો અણગમો દર્શાવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે એક પરિપત્ર જારી કરીને શાળાઓને પૂર્વ પ્રાથમિકથી ધોરણ ૪ સુધીના વર્ગો સવારે ૯ વાગ્યાથી શરૂ…
- સ્પોર્ટસ

ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન બોલરે કહ્યું, ‘લખી રાખજો, ભારતનો આ બોલર જૂનના વર્લ્ડ કપમાં બેસ્ટ સાબિત થશે’
જોહનિસબર્ગ: ગયા ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાયેલા વન-ડેના વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને મોડેથી રમવાનો મોકો મળ્યો અને પછી તો તે એવો ખીલ્યો કે ફક્ત સાત મૅચમાં 24 વિકેટ લઈને વર્લ્ડ કપનો બેસ્ટ બોલર સાબિત થયો. તે અત્યારે તો ઈજાને કારણે મેદાનથી દૂર…
- આમચી મુંબઈ

પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ 24 કલાકમાં ગાઝીપુરમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રેમલગ્નના છ મહિનામાં જ ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના કાંજુરમાર્ગમાં બની હતી. પત્નીના મૃતદેહને બેડશીટમાં વીંટાળીને ઘરમાં સંતાડી દીધા બાદ ફરાર થઈ ગયેલા આરોપી પતિને પોલીસે 24 કલાકમાં જ ઉત્તર પ્રદેશના…
- આમચી મુંબઈ

મુંબઈના ફલાયઓવર પર ખીલશે બૉગનવિલા ફૂલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફ્લાયઓવર પરથી પસાર થતા સમયે વાહનચાલકોને બહારનો નજારો નયનરમ્ય જોવા મળે તે માટે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના ૨૦ ફ્લાયઓવર પરના ડીવાઈડરમાં લગભગ બે હજાર ફૂલના કુંડા રાખવાની છે અને બહુ જલદી આ કુંડામાં બૉગલવેલ ફૂલ ખીલશે.પાલિકાના ઉદ્યાન ખાતાએ…
- મહારાષ્ટ્ર

પ્રસિદ્ધ તુળજાભવાની મંદિર ટ્રસ્ટનો એકાઉન્ટ્સ ઑફિસર લાંચ લેતાં ઝડપાયો
છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તુળજાભવાની મંદિરનું વ્યવસ્થાપન કરતા ટ્રસ્ટના એકાઉન્ટ્સ ઑફિસરની છ લાખ રૂપિયાની કથિત લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.એક કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ બુધવારે મંદિર પરિસરમાં…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાના ફીલ્ડરને મોં પર બૉલ વાગ્યો અને લોહીની પિચકારી ઉડી!
મેલબર્ન: ઑસ્ટ્રેલિયામાં સમયાંતરે ક્રિકેટરને માથા પર કે મોં પર વાગવાનો બનાવ બનતો જ રહેતો હોય છે. ઑસ્ટ્રેલિયાની ધરતી એ રીતે અપશુકનિયાળ છે કે શું?ઓપનિંગ બૅટર ફિલ હ્યુઝનો કિસ્સો યાદ છેને? 2014માં સિડનીની એક સ્થાનિક મૅચમાં હ્યુઝને હરીફ ટીમના ફાસ્ટ બોલર…
- આમચી મુંબઈ

પાલઘરમાં કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું વળ્યું: ચાર કલાક સુધી ટ્રાફિકને અસર
પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર ઊંધું વળી ગયું હતું, જેને કારણે વ્યસ્ત માર્ગ લગભગ ચાર કલાક સુધી ટ્રાફિકને અસર થઇ હતી.જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે મહાલક્ષ્મી-વિવલવેડે ગામની નજીક બુધવારે સાંજે વાગ્યાની…









