- આમચી મુંબઈ
બ્રેકિંગઃ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ફાયરિંગ, આ નેતાએ કરી સરકારની ટીકા
મુંબઈઃ ઉલ્હાસનગરમાં શિવસેના-ભાજપના નેતાઓને વચ્ચે મારપીટ-ફાયરિંગના બનાવ પછી આજે રાતના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના એક નેતા પર ફાયરિંગનો બનાવ બનતા ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ઠાકરે જૂથના નેતાએ પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.મુંબઈના દહીસર ખાતે ઉદ્ધવ ઠાકરે…
- નેશનલ
Haldwani Violence: ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળ તોડવાને લઈને બબાલ, સરકારે આપ્યો મોટો આદેશ
ઉત્તરાખંડના હલ્દ્વાની ગુરુવારે હિંસા ફાટી નીકળી છે (uttrakhand Haldwani Violence). મલિકા બગીચા સ્થિત મદરેસા અને મસ્જિદ પર વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહી બાદ, તોફાની તત્વોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી, જેમાં ઘણા પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે વધારાની…
- મનોરંજન
હવે હું શાંતિ મરી શકીશ… જાણો ફેમસ ફિલ્મમેકરે કેમ આવું કહ્યું?
વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ 12Th Fail 2023ની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની ગઈ છે. ચારેબાજુથી આ ફિલ્મની પ્રશંસા જ થઈ રહી છે અને તેમ છતાં ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપ્રાએ કહ્યું કે હવે તેઓ શાંતિથી મરી શકશે? વિધુ…
- આમચી મુંબઈ
જુનાગઢમાં ભડકાઉ ભાષણઃ હવે કોર્ટે મૌલાનાને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા
ભુજઃ સીમાવર્તી કચ્છના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે યોજાયેલા તકરીરના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપીને કોમી એખલાસને ડહોળવાના પ્રયાસના મામલે મુંબઈના મૌલાના મુફ્તિ સલમાન અઝહરી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે ચુસ્ત બંદોબસ્ત સાથે ભચાઉની અદાલતમાં મૌલાનાને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે…
- મનોરંજન
PM Narendra Modiને કારણે Rakul-Jackky ગોવામાં લગ્ન કરશે…
બી ટાઉનની મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ રકુલ પ્રીત અને ઍક્ટર જેકી ભગનાની તેમના લગ્નને કારણે લાઈમલાઈટમાં છે અને હવે તેમના લગ્નને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. રકુલ અને જેકી બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને…
- સ્પોર્ટસ
પી.વી. સિંધુને પૅરિસ ઑલિમ્પિક્સ કેમ વધુ પડકારરૂપ લાગે છે?
મુંબઈ: મહિલા બૅડ્મિન્ટનમાં એક વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી અને બે ઑલિમ્પિક મેડલ પર કબજો કરી ચૂકેલી ભારતની એક સમયની ટોચની મહિલા બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુને આ વર્ષે પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ 2016ની રિયો ઑલિમ્પિક્સ અને 2020ની ટોક્યો ઑલિમ્પિક્સની…
- નેશનલ
પાંચ વર્ષ બાદ મકરમાં થશે આ બે ગ્રહની યુતિ, ત્રણ રાશિના લોકો બનશે માલામાલ…
વૈદિક પંચાંગ અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ સમય પર ગોચર કરે છે અને બીજા ગ્રહ સાથે વિવિધ યુતિ અને યોગનું નિર્માણ કરે છે. જેની અસર દરેક મનુષ્ય પર જોવા મળે છે. અહીંયા તમારી જાણ માટે કે પાંચ વર્ષ બાદ મકર…
- સ્પોર્ટસ
બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે? પિક્ચર ક્લીયર થઈ જ ગયું છે
રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય બૅટર્સની આતશબાજી અને ભારતીય બોલર્સના હાથે એક પછી એક ઝટકા જોવા મળે એવી આશા રાજકોટવાસીઓએ અચૂક રાખી હશે એટલે કોણ જાણે જાણતા-અજાણતા એવો તખ્તો તૈયાર થઈ…
- આમચી મુંબઈ
પ્રાથમિક શાળાઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કર્યો પરિપત્ર, જાણો શું છે?
મુંબઈઃ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે ગયા વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપેલા ભાષણમાં પ્રાથમિક વર્ગો માટેના પ્રારંભિક સમય પ્રત્યે તેમનો અણગમો દર્શાવ્યા પછી મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે એક પરિપત્ર જારી કરીને શાળાઓને પૂર્વ પ્રાથમિકથી ધોરણ ૪ સુધીના વર્ગો સવારે ૯ વાગ્યાથી શરૂ…