- આમચી મુંબઈ
…તો આવતીકાલથી અનશન કરશેઃ ફરી જરાંગેએ આપી સરકારને ચીમકી
મુંબઈઃ મરાઠા અનામત (Maratha Reservation)ને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને…
- આમચી મુંબઈ
… તો આ કારણે Abhishek Ghosalkar અને Mauris Noronha વચ્ચે હતી અટંસ? Ex. Wifeએ કર્યો ખુલાસો!
Abhishek Ghosalkar Shot Dead By Mauris Noronhaમામલામાં હવે નવો વળાંક આવ્યો છે. હત્યારા મોરિસભાઈની એક્સ વાઈફે મોરિસ અને અભિષેક વચ્ચે ચાલી રહેલી અટંસ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી આ હત્યાકાંડ મામલે એવું કહેવાઈ રહ્યું હતું અંગત અદાવતને કારણે…
- નેશનલ
Land-For-Job Case: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓને કોર્ટે રાહત આપી, વચગાળાના જામીન મંજૂર
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓ મીસા ભારતી અને હેમા યાદવને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. રેલવેમાં કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડના કેસમાં કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા…
- નેશનલ
Nirmala Sitharamanએ વિપક્ષો પર કર્યા વાર ને કહી આ દસ વાતો
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન Nirmala Sitharamanએ લોકસભામાં શ્વેતપત્ર પર વાત કરતા વિપક્ષો પર વાર કર્યા હતા.લોકસભામાં ‘વ્હાઈટ પેપર ઓન ઈન્ડિયન ઈકોનોમી’ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ અર્થતંત્ર પર સાચી માહિતી આપવા માટે શ્વેતપત્ર લાવ્યા…
- મનોરંજન
Esha Deolની આ વાતથી પરેશાન હતો પતિ, Hema Maliniએ ઘર તૂટતું બચાવવા આપી ટિપ્સ…
અત્યારે બી-ટાઉનમાં જ્યાં જુઓ ત્યાં બસ Esha Deol And Bharat Takhtaniના છુટાછેડાની વાતો જ ચાલી રહી છે. 12 વર્ષ લાંબા લગ્ન જીવનમાં પડેલાં ભંગાણની વાતથી સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન હવે બંનેનો એક જૂનો ઈન્ટરવ્યૂ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ…
- મનોરંજન
Happy Birthday: પરિણિત પ્રેમીનું ઘર ન તોડ્યું પણ પોતાનું ઘર તૂટતું બચાવી ન શકી
ફિલ્મીદુનિયામાં ઘણા લગ્નો અને અને ઘણા છૂટાછેડા ગાજતા હોય છે. આમ તો ફિલ્મજગતના બે જણા એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરે અને પછી અમુક વર્ષોમાં છૂટા થઈ જાય તે કોઈ નવાઈની વાત નથી, પરંતુ અમુક લગ્નો છાપે ચડતા હોય છે. આજે…
- આમચી મુંબઈ
ફેસબૂક લાઈવ વખતે ઠાકરે જૂથના નેતાની હત્યા, હુમલાખોરની આત્મહત્યા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા પર હુમલો કરવાના કિસ્સામાં તાજેતરમાં બીજા સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. શિવસેનાના નેતા અભિષેક ઘોસાળકર પર ફેસબુક લાઈવ વખતે હત્યા કરી નવી ચોંકાવનારી માહિતી મળી છે. લાઈવ બંને વચ્ચે વાતચીત થયા પછી…
- સ્પોર્ટસ
અન્ડર-19 વર્લ્ડ કપના થ્રિલરમાં પાકિસ્તાન પરાસ્ત, ઑસ્ટ્રેલિયા રવિવારે ભારત સામે રમશે ફાઇનલમાં
બેનોની: અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલી જ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની સંભાવના પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. ગુરુવારની બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં માત્ર એક વિકેટના તફાવતથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો…
- આમચી મુંબઈ
બ્રેકિંગઃ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ફાયરિંગ, આ નેતાએ કરી સરકારની ટીકા
મુંબઈઃ ઉલ્હાસનગરમાં શિવસેના-ભાજપના નેતાઓને વચ્ચે મારપીટ-ફાયરિંગના બનાવ પછી આજે રાતના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના એક નેતા પર ફાયરિંગનો બનાવ બનતા ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ઠાકરે જૂથના નેતાએ પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.મુંબઈના દહીસર ખાતે ઉદ્ધવ ઠાકરે…
- નેશનલ
Haldwani Violence: ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળ તોડવાને લઈને બબાલ, સરકારે આપ્યો મોટો આદેશ
ઉત્તરાખંડના હલ્દ્વાની ગુરુવારે હિંસા ફાટી નીકળી છે (uttrakhand Haldwani Violence). મલિકા બગીચા સ્થિત મદરેસા અને મસ્જિદ પર વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહી બાદ, તોફાની તત્વોએ પથ્થરમારો અને આગચંપી શરૂ કરી હતી, જેમાં ઘણા પોલીસ જવાનો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે વધારાની…