- નેશનલ

Bharat Ratna પીવી નરસિંહ રાવને શા માટે ‘ચાણક્ય’ કહેવાતા, દીકરીએ શું આપી પ્રતિક્રિયા?
નવી દિલ્હી/હૈદરાબાદઃ કેન્દ્ર સરકારે પૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહ રાવ (PV Narsimha Rao)ને દેશના સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’ (BHARAT RATNA)થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. રાવ આઠ વખત ચૂંટણી જીત્યા હતા અને કોંગ્રેસ પાર્ટીમાં પચાસ વર્ષથી વધુ સમય વીતાવ્યા…
- આપણું ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષના બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું
વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવ્યો.સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા ગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને લાઇબ્રેરીમાં સભ્યપદમાં ફી માફી અને બસ સેવા ફ્રી આપવામાં આવશે.સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફાળો વધારવામાં આવ્યો.શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષેથી દર વર્ષે સન્માન કરવામાં…
- સ્પોર્ટસ

બંગલાદેશમાં પ્રેક્ષકો વિફર્યા, ભારતીય છોકરીઓની ટીમ પર ફેંક્યા પથ્થર અને બૉટલ
ઢાકા: બંગલાદેશના ખેલાડીઓ અને પ્રેક્ષકો મૅચ વખતે અસભ્ય વર્તન કે ધમાલ કરવા માટે જાણીતા છે. મેદાન પર હરીફ ટીમને ઉશ્કેરવામાં કે સોશિયલ મીડિયામાં બળાપો કાઢવાની બાબતમાં તેઓ બીજાથી એક ચાસણી ચઢે એવા છે. વાત એ છે કે હરીફ ટીમની ખુશી…
- નેશનલ

દેશની ખેતી ને ખેડૂતોને દુષ્કાળના દાવાનળમાંથી બહાર કાઢ્યા, જાણો ડૉ. એમએસ સ્વામિનાથન વિશે
નવી દિલ્હીઃ ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથન કમનસીબે આપણી વચ્ચે નથી. તેમણે 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. 28 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમનું અવસાન થયું. હવે કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર…
- આપણું ગુજરાત

ભાજપનો અને પોતાનો ભ્રષ્ટાચાર છાવરતી રાજકોટ પોલીસ: ઇન્દ્રનીલ રાજગુરુના ચાબખાં
-કોંગ્રેસ પાસે આવેલી ફરિયાદોના આધારે પોલીસની નીતિરીતિનો પર્દાફાશ-રાજકોટમાં જુનાગઢનાં તરલ ભટ્ટ કરતા પણ મોટો કાંડ થઇ રહ્યો છે છતાં અધિકારીઓ મૌન-ડેરીમાં જેમ દૂધ સરળતાથી મળે તેમ દારુ અને નશીલા પદાર્થો છૂટથી મળે છે-અનેક અરજદારોને ન્યાય મળ્યો નથી-રાજ્યના ગૃહમંત્રી સમક્ષ પુરાવાઓ…
- આમચી મુંબઈ

…તો આવતીકાલથી અનશન કરશેઃ ફરી જરાંગેએ આપી સરકારને ચીમકી
મુંબઈઃ મરાઠા અનામત (Maratha Reservation)ને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને…
- આમચી મુંબઈ

… તો આ કારણે Abhishek Ghosalkar અને Mauris Noronha વચ્ચે હતી અટંસ? Ex. Wifeએ કર્યો ખુલાસો!
Abhishek Ghosalkar Shot Dead By Mauris Noronhaમામલામાં હવે નવો વળાંક આવ્યો છે. હત્યારા મોરિસભાઈની એક્સ વાઈફે મોરિસ અને અભિષેક વચ્ચે ચાલી રહેલી અટંસ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી આ હત્યાકાંડ મામલે એવું કહેવાઈ રહ્યું હતું અંગત અદાવતને કારણે…
- નેશનલ

Land-For-Job Case: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓને કોર્ટે રાહત આપી, વચગાળાના જામીન મંજૂર
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમની દીકરીઓ મીસા ભારતી અને હેમા યાદવને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. રેલવેમાં કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડના કેસમાં કોર્ટે ત્રણેયને 28 ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા…
- નેશનલ

Nirmala Sitharamanએ વિપક્ષો પર કર્યા વાર ને કહી આ દસ વાતો
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન Nirmala Sitharamanએ લોકસભામાં શ્વેતપત્ર પર વાત કરતા વિપક્ષો પર વાર કર્યા હતા.લોકસભામાં ‘વ્હાઈટ પેપર ઓન ઈન્ડિયન ઈકોનોમી’ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ અર્થતંત્ર પર સાચી માહિતી આપવા માટે શ્વેતપત્ર લાવ્યા…
- મનોરંજન

Esha Deolની આ વાતથી પરેશાન હતો પતિ, Hema Maliniએ ઘર તૂટતું બચાવવા આપી ટિપ્સ…
અત્યારે બી-ટાઉનમાં જ્યાં જુઓ ત્યાં બસ Esha Deol And Bharat Takhtaniના છુટાછેડાની વાતો જ ચાલી રહી છે. 12 વર્ષ લાંબા લગ્ન જીવનમાં પડેલાં ભંગાણની વાતથી સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન હવે બંનેનો એક જૂનો ઈન્ટરવ્યૂ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ…









