- આમચી મુંબઈ
મિલકત વિવાદને લઇ પતિએ કરી પત્નીની હત્યા
થાણે: થાણે જિલ્લામાં મિલકતના વિવાદને લઇ પચાસ વર્ષના પતિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ઉલ્હાસનગરમાં રહેતા આરોપી આનંદ તુલસીરામ સૂર્યવંશીએ 9 મેની રાતે તેની પત્ની સુરેખા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.સુરેખાના પુત્રે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની…
- આમચી મુંબઈ
વસઇમાં ટ્રાવેલ કંપની ચલાવતી મહિલા સાથે 12 લાખ રૂપિયાની ઠગાઇ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં ટ્રાવેલ કંપની ચલાવતી મહિલા સાથે દિલ્હીના ટ્રાવેલ એજન્ટે 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.ફરિયાદી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બર, 2024થી એપ્રિલ, 2025 દરમિયાન પ્રફુલ ગૌર નામના એજન્ટે બિઝનેસ ઓફરના નામે તેની સાથે છેતરપિંડી આચરી હતી.…
- આમચી મુંબઈ
પાયધુની પોલીસ સ્ટેશનની બહાર સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો: ત્રણ સામે ગુનો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પાયધુની પોલીસ સ્ટેશનની બહાર જાહેરમાં ગાળો ભાંડીને ધિંગાણું કરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવા માટે વચ્ચે પડેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હતો. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઇ…
- નેશનલ
બોર્ડર પર ફરજ બજાવવા જઈ રહેલા સેનાના જવાન પાસે TTEએ લાંચ માંગી; રેલવેએ કાર્યવાહી કરી
નવી દિલ્હી: પાકિસ્તાન સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાના જવાનોની રજા રદ કરવામાં આવી હતી. ફરજ પર હાજર થવાની હાકલ થતાં સૈનિકો ઘરેથી બોર્ડર તરફ જવા નીકળી ગયા હતાં. એવામાં અહેવાલ છે કે એક ટ્રેનમાં TTE એ ફરજ પર…
- નેશનલ
અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત! જાણો બન્ને દેશોએ શું કહ્યું?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે વિરામ આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, ભારત અને પાકિસ્તાન દ્વારા પણ તેની સત્તાવાર જાહેરાત કરાવમાં આવી છે. ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ માટે રાજી…
- નેશનલ
આ ટ્રાવેલ અને બુકિંગ પ્લેટફોર્મે તુર્કી, અઝરબૈજાન, ચીન માટે બુકિંગ બંધ કર્યું; જાણો કારણ
મુંબઈ: ગત મહીને પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ જમ્મુ અને કશ્મીરના પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવી હુમલો (Pahalgam Terrorist Attack) કર્યો હતો. ત્યાર બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (India-Pakistan Tension) રહ્યો છે, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો…
- IPL 2025
આઇપીએલની છેલ્લે રદ કરાયેલી મૅચ ફરીથી રમાશેઃ અહેવાલ
નવી દિલ્હીઃ ગુરુવાર, આઠમી મેએ ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ વકરતાં હિમાચલ પ્રદેશમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની મૅચ અધવચ્ચેથી રદ કરવામાં આવી હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે એવી પાકી સંભાવના છે…
- મનોરંજન
જેમ સ્ટોનવાળો આઉટફિટ, કરોડોની ડાયમંડ જ્વેલરી પહેરી Isha Ambaniએ પણ…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને હાલમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી (Isha Ambani)એ હાલમાં જ મેટ ગાલા-2025 (Met Gala-2025)માં સ્ટાઈલિશ અંદાજમાં હાજરી આપીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. આ ઈવેન્ટમાં ઈશાનો આઉટફિટ…
- મહારાષ્ટ્ર
હવે પેટ્રોલ પંપ પર UPI વડે પેમેન્ટ નહીં થઇ શકે; આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
મુંબઈ: ભારત સરકારે વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) શરુ કર્યા બાદ ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. UPIને કારણે સામાન્ય માણસના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે, લગભગ દરેક દુકાનમાં UPI પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. હવે ડીજીટલ પેમેન્ટ પર વધુ…
- નેશનલ
કોઈ પણ આતંકવાદી કૃત્ય હવે ભારત સામે યુદ્ધ માનવામાં આવશે; ભારત સરકારનો નિર્ણય
નવી દિલ્હી: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. એવાં ભારતે મોટો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી કૃત્યને દેશ સામે યુદ્ધ ગણવામાં આવશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે.ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…