- આમચી મુંબઈ
20મી ફેબ્રુઆરીના મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો સરકારનો નિર્ણય
મુંબઈ: મરાઠા અનામત વિેશે ફેંસલો લેવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વીસમી ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંડળની બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો હતો.મરાઠા સમાજને અનામત આપવાની માગણી સાથે મરાઠા નેતા મનોજ જરાંગેએ અમુદત ભૂખ હડતાળ શરૂ…
- આમચી મુંબઈ
શરદ પવાર જૂથનું કોંગ્રેસમાં વિલીનઃ સુપ્રિયા સુળેએ આપ્યું નિવેદન
મુંબઈ/પુણેઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ઉથલપાથલના સમાચાર છે, તેમાંય વળી સવારે કોંગ્રેસમાં શરદ પવાર જૂથનું વિલીન થવાના અહેવાલને રાજકારણ ગરમાયું હતું.શરદ પવાર જૂથની એનસીપી…
- આમચી મુંબઈ
રાજ્યસભા ચૂંટણી: ભાજપ, અજિત પવાર અને શિંદે જૂથે જાહેર કરેલ ઉમેદવાર કોણ છે અને…
મુંબઈ: લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષોએ તૈયારીઓ કરી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), અજિત પવાર જૂથ અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) સહિત કોંગ્રેસે પણ પોતાની પાર્ટીવતીથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે.મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી ત્રણ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું…
મહિલા ટેનિસ પ્લેયરનું ટૂર્નામેન્ટ દરમ્યાન મૃત્યુ
કરાચી: પાકિસ્તાનના કરાચી શહેરમાં જન્મેલી 17 વર્ષની ટેનિસ ખેલાડી ઝૈનાબ અલી નકવી સોમવારે રાત્રે પાટનગર ઇસ્લામાબાદમાં આઇટીએફ જુનિયર્સ ટૂર્નામેન્ટ રમવા ગઈ હતી ત્યારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. તેને હાર્ટ અટૅક આવ્યો હોવાનું મનાય છે.ઝૈનાબ એ દિવસે સાંજે પ્રૅક્ટિસ સેશન…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય-અમેરિકન દંપતી અને જોડિયા પુત્રો મૃત હાલતમાં મળ્યા
ન્યૂ યોર્કઃ અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોને નિશાન બનાવવાનો સીલસીલો ચાલુ છે. આ દરમિયાન ભારતીય મૂળના પરિવારના તમામ સભ્યો તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાના સમાચાર મળે છે. જેમાં ચાર વર્ષના બે જોડિયા બાળકોનો પણ સમાવેશ થાય છે. આ મામલો હત્યાનો…
- નેશનલ
મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ કેજરીવાલને મોકલ્યું છઠ્ઠુ સમન્સ, આ તારીખે હાજર થવાનું ફરમાન
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (ED Summons Arvind Kejriwal)ને છઠ્ઠું સમન્સ જાહેર કર્યું છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણી પહેલા જાણી લેજો મહત્ત્વની માહિતી, પ્રશાસને તૈયારીઓ શરુ કરી
મુંબઈ: રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને હવે એની સાથે સરકારી એજન્સી પણ ચૂંટણીને લઈને યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આગામી લોકસભાની ચૂંટણી માટે મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવાની તક છે. નવું નામ તપાસવા અથવા નામ…
- સ્પોર્ટસ
મુંબઈ ઇન્ડિયન્સ પાસેથી 15 કરોડ રૂપિયા મેળવતો ઇશાન બીસીસીઆઇનો એક કરોડનો કૉન્ટ્રૅક્ટ ગુમાવી શકે
મુંબઈ: પચીસ વર્ષનો વિકેટકીપર-બૅટર ઇશાન કિશન ફેબ્રુઆરી, 2022માં આઇપીએલના ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બનવા બદલ છવાઈ ગયો હતો, પણ હાલમાં તે ઊલટી જ રીતે ચર્ચામાં છે. તે ઘણા અઠવાડિયાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમતો હોવાથી હવે તેનો બીસીસીઆઇ સાથેનો એક કરોડ…
- નેશનલ
Good News: મોંઘવારી મુદ્દે રાહતના સમાચાર, ત્રીજા મહિને એક ટકાથી નીચે Index
નવી દિલ્હીઃ રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી મોરચે રાહતના સમાચાર જાણવા મળ્યા છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો (WPI) ઘટીને ૦.૨૭ ટકા થયો હતો, જ્યારે તેનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાનું પરિબળ જવાબદાર હતું. ડિસેમ્બર 2023માં તે 0.73 ટકા હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક…
- આમચી મુંબઈ
હજુ કોંગ્રેસ અને ઠાકરે જૂથના અનેક નેતા ભાજપમાં જોડાવવા ઉત્સુકઃ શિંદે જૂથના નેતાનો દાવો
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અનેક દસકા સુધી કોંગ્રેસમાં કામ કરનારા અશોક ચવ્હાણ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાઈ ગયા છે. ભાજપએ તેમને રાજ્યસભાની ઉમેદવારી આપી છે. અશોક ચવ્હાણે પક્ષ બદલ્યો હોવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચવ્હાણના પછી હજુ…