- સ્પોર્ટસ
Match-Fixing બદલ ઇંગ્લૅન્ડના ક્રિકેટર પર સાડાસત્તર વર્ષનો પ્રતિબંધ
દુબઈ: કમાણીના વિકલ્પો વધે અને ધીકતી આવક કરવા માટે નવી તકો મળતી થાય ત્યારે વધુ સરળ માર્ગ અપાવીને મસમોટી રકમ મેળવી લેવાના પ્રયાસો પણ થતા હોય છે. જોકે એ સીધા માર્ગમાં ક્યારેક ખોટા માર્ગે પણ જતા રહેવાય છે. કહેવાય છેને…
- નેશનલ
Farmers Protest: હરિયાણાના 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવાયો, સીએમએ આપ્યું નિવેદન
લુધિયાણા/હોશિયારપુર: હરિયાણાના પંજાબ નજીકના સાત જિલ્લામાં ઈન્ટરનેટની સુવિધા પર વધુ બે દિવસ પ્રતિબંધ વધાર્યો છે. હવે 17મી ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ‘દિલ્હી ચલો’ આંદોલન સામે હરિયાણા પોલીસની કાર્યવાહીને લઈને પંજાબમાં ઘણા સ્થળોએ ખેડૂતો ટ્રેક પર બેસી…
- સ્પોર્ટસ
મારી ભૂલને કારણે સરફરાઝ રનઆઉટ થયો: રવીન્દ્ર જાડેજા
રાજકોટ: મુંબઈના 26 વર્ષીય મિડલ-ઑર્ડર બૅટર સરફરાઝ ખાનને વર્ષોની ઇન્તેજારી પછી ભારત વતી રમવાનો મોકો મળ્યો, તેણે આક્રમક શરૂઆત કરી, 48 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી અને પછી ડેબ્યૂ ટેસ્ટ-ઇનિંગ્સમાં જ ઐતિહાસિક સેન્ચુરી તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે સાથી-બૅટરની…
- મનોરંજન
13 વર્ષની ઉંમરે આત્મહત્યા કરવા નીકળ્યો હતો આ કોમેડિયન એક્ટર પણ…
જોની લિવર… નામ સાંભળીને જ ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. પોતાના કામથી ના જાણે કેટલાય લોકોના ચહેરા પર સ્માઈલ લાવી દીધી અને દુઃખ દૂર કર્યા. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે એક્ટર અને કોમેડિયનના જીવનના શરૂઆતના…
- આમચી મુંબઈ
બોલો, પુણે મેટ્રોએ પ્રવાસીઓ માટે કરી નાની પણ મહત્ત્વની સુવિધાની જાહેરાત
પુણે: દેશમાં રેલવેની સાથે મેટ્રોની કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં પ્રશાસન દ્વારા મેટ્રોને લોકપ્રિય બનાવવા માટે મહત્ત્વની સુવિધા પૂરી પાડી રહ્યું છે. મહારાષ્ટ્રના ટવિન સિટી મુંબઈ અને પુણેમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે તાજેતરમાં પુણે મેટ્રોએ પ્રવાસીઓને હવે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના નાનકડા ગામમાં યોજાયા આ અનોખા લગ્ન, નવ દેશના મહેમાનોએ આપી હાજરી…
મહારાષ્ટ્રના ચંદ્રપુર ગામમાં અનોખા લગ્ન થયા છે અને એની ચર્ચા અત્યારે જોરશોરથી થઈ રહી છે. આ લગ્ન એટલા માટે ખાસ છે કારણ કે વહુરાણી ઓસ્ટ્રેલિયાના છે અને વરરાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવલી ગામમાં છે. આ લગ્નમાં વર-વધુ સિવાય મહેમાનો પણ એકદમ…
- સ્પોર્ટસ
રાત કો વક્ત દો ગુઝરને કે લિયે, સૂરજ અપની હી સમય પે નિકલેગા…આવું કયા ક્રિકેટરના પિતાએ કેમ કહ્યું?
રાજકોટ: બે સગા ભાઈઓ ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમના પિતા ગર્વનો અનુભવ તો કરે જ, તેમની કરીઅર સંબંધમાં અગાઉ પોતે જે ખોટા ખ્યાલમાં હોય એનો પસ્તાવો પણ તેમને થયા વિના રહે નહીં.રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી…
- આમચી મુંબઈ
સાયરસ પૂનાવાલાને ‘ભારત રત્ન’ આપવાની આ દિગ્ગજ નેતાએ સરકારને કરી અપીલ
મુંબઈ: ડૉક્ટર સાયરસ પૂનાવાલા નામ તમે પહેલા ક્યારેય નહીં તો કોરોનાકાળ વખતે તો ચોક્કસ સાંભળ્યું હશે. તેમની સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાની વેક્સિન તૈયાર કરી તે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મોકલવામાં આવી. તેમને ભારત રત્ન આપવામાં આવે, એવી વિનંતી શરદ પવારે…
- મનોરંજન
Esha Deolના Divorce પર કેમ ચૂપ છે Hema Malini? સામે આવી ગયું કારણ…
છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Esha Deol-Bharat Takhataniના ડિવોર્સની જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ આખા મામલામાં એક વાત જે સૌથી વધુ સરપ્રાઈઝિંગ લાગી રહી છે એ એવી છે કે આખા મામલામાં ડ્રીમ ગર્લ અને ઈશા દેઓલની માતા હેમા…