- નેશનલ
ટીમ ઈન્ડિયા ફરી એક વાર યશસ્વી: ઈંગ્લેન્ડના 353ના રનના જુમલા સામે બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 7 વિકેટે 219 રન
રાંચીઃ ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે રમાતી ચોથી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સ્કોર 7 વિકેટે 219 રન થયો હતો. જોકે ફરી એક વાર ભારતીય ટીમ માટે યશસ્વીને કારણે જ 219 રન કરવામાં યશસ્વી બની હતી.ટેસ્ટ મેચના પ્રથમ…
- નેશનલ
… અને આ કારણે Finance Minister Nirmala Sitharamanએ કરી લોકલ ટ્રેનમાં મુસાફરી!
મુંબઈઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે મુંબઈમાં હતા અને આ સમયે એક અનોખી પહેલ શરૂ કરતાં મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનથી કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેણે મુંબઈગરા સાથે રોજબરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હવે ઘેરબેઠાં મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગેની માહિતી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીકાંત દેશપાંડેએ આ અંગે માહિતી આપી હતી.મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ પુણેમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં…
- આપણું ગુજરાત
PSI સામે આક્ષેપ કરી આપઘાત કરી લીધો
રાજકોટના લોધિકા પાસે એક મંદિરમાં મવડી વિસ્તારના દિપક ધ્રાંગધરિયા નામના એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા દિપક એ એક વિડીયો બનાવી અને પોતે વિરમગામ રૂરલ પીએસઆઇ પટેલના ત્રાસથી આપઘાત કરું છું તેવું બયાન આપતો દેખાય છે. સમગ્ર…
- આમચી મુંબઈ
બાણગંગા તળાવના ર્જીણોદ્ધારને આડે આવતા ૧૨ બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના ર્જીણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા ૧૨ બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.દક્ષિણ મુંબઈના વાલકેશ્ર્વર…
- મનોરંજન
શનાયા કપૂરના કિલર લૂકે ઘાયલ કરી નાખ્યા લાખો ચાહકોને
મુંબઈ: પોતાના ફેવરીટ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોસ મૂકે તો ફેન્સના દિલ તો ગાર્ડન ગાર્ડન થઇ જ જાય. આવું જ કંઇક થયું છે શનાયા કપૂરના ફેન્સ સાથે. શનાયા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેની તસવીરો શેર કરી…
- નેશનલ
કોંગ્રેસ પ્રમુખની સુરક્ષા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, આપી ઝેડ પ્લસ સુરક્ષા
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી અગાઉ મોદી સરકારે કોંગ્રેસના દિગ્ગજ નેતાની સુરક્ષા મુદ્દે સૌથી મોટો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મલ્લિકાર્જુન ખડગેને અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા…
- મનોરંજન
Big Boss ફેમ આ બે સ્ટાર્સને પણ હવે EDનું આવ્યું તેડું, જાણો શું છે મામલો?
મુંબઈ: જાણીતી ટીવી સિરિયલ Big Boss ફેમ શિવ ઠાકરે અને અબ્દુ રોઝીકને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. આ નોટિસ પર ટીવી અભિનેતા શિવ ઠાકરે ઇડી સમક્ષ રજૂ થયો હતો, જેથી હવે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર અબ્દુ રોઝીક ક્યારે હાજર…
- આમચી મુંબઈ
મુંબઈની બસમાં કોનો ત્રાસ?: ‘આ’ કારણસર 40,000 લોકો સામે કાર્યવાહી કરી
મુંબઈ: મુંબઈ સબર્બન લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે મુંબઈની બેસ્ટ બસમાં લોકો ટિકિટ વિના મુસાફરી ટ્રાવેલ કરનારાનો ત્રાસ ભોગવવો પડે છે, જ્યારે તેનાથી પ્રશાસનને પણ નુકસાન થઈ રહ્યું છે. બસમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો સામે સખત કાર્યવાહી…