- આમચી મુંબઈ
એક કરોડ રૂપિયાની બનાવટી બૅન્ક ગૅરેન્ટી આપવા બદલ કંપની સામે ગુનો
થાણે: મેઈન્ટેનન્સ પ્રોજેક્ટ્સ મેળવવા માટે પનવેલ મહાનગરપાલિકામાં એક કરોડ રૂપિયાથી વધુની કથિત બનાવટી બૅન્ક ગૅરેન્ટી આપવા બદલ લાતુર જિલ્લાની કંપનીના પ્રતિનિધિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.પનવેલ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ કંપનીએ 17 નવેમ્બર, 2022થી 26 ફેબ્રુઆરી,…
- નેશનલ
2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની લોકો પર શું Effect થઈ RBIએ જણાવી…
Reserve Bank Of India (RBI) દ્વારા 19મી મે, 2023ના 2000 રૂપિયાની કડકડતી ગુલાબી નોટ ચલણમાંથી બહાર કાઢવાની ઘોષણા કરવામાં આવી હતી અને હવે RBI દ્વારા જ આ નોટ અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે…
- નેશનલ
Assamમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યામાં સાત ગણો વધારો…
ગુવાહાટી: ભારત જેવા વિકાસશીલ દેશો સામે વધુ વસ્તી અને બેરોજગારી મોટા પડકાર છે, એકતરફ પંચમું સૌથી મોટું અર્થતંત્ર બનવા પર ગર્વ લેવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. એક આર્થિક સર્વેના આંકડા…
- સ્પોર્ટસ
IND VS ENG: જીત પછી રોહિત શર્માએ શા માટે આપ્યું આ નિવેદન…
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થયા પછી ભારતીય ટીમે વિજય મેળવ્યા પછી રોહિત શર્માએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ વગેરે ઓલરાઉન્ડર…
- મનોરંજન
મોડલ તાન્યા સિંહ આત્મહત્યા કેસમાં પોલીસને મળ્યો ખાસ પુરાવા
મુંબઈ: જાણીતી મોડલ તાન્યા સિંહના મોતનો મુદ્દો હજી સુધી મિસ્ટ્રી જ બનીને રહ્યો છે, જેમાં ભારતના ક્રિકેટર અભિષેક શર્મા સાથે તાન્યા રિલેશનમાં સાથી, જોકે તેમનું બ્રેકઅપ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી? કે પછી તેના પરિવારના લગ્નના દબાણ લીધે તેણે…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલન મુદ્દે ઠાકરે જૂથના નેતાએ હવે આપી આ પ્રતિક્રિયા, સરકાર પર તાક્યું નિશાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં 10 ટકા બિલ પસાર થયા પછી હજુ પણ રાજ્યમાં આ મુદ્દે વાતાવરણ તંગ છે. સર્વસમંતિથી બિલ પસાર થયા પછી પણ રાજ્યમાં મરાઠા અનામતને લઈ અમુક જિલ્લામાં હિંસાના માહોલ વચ્ચે વિવિધ પાર્ટીની…
- આમચી મુંબઈ
વિધાનસભા અને પરિષદમાં રૂ. 8,609.17 કરોડની પૂરક માંગણીઓ રજૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાંચ દિવસના બજેટ સત્રના પ્રથમ દિવસે, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે તેમણે 2023-24 માટે વધારાના રૂ. 8,609.17 કરોડની માગણી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રૂ. 55,520.77 કરોડની માગણી…
- મનોરંજન
જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું 72 વર્ષની વયે નિધન…
જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું આજે 26મી ફેબ્રુઆરીના 72 વર્ષની વયે નિધન થયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે લાંબી માંદગી બાદ Pankaj Udhasએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, તેમના અંતિમ…
- નેશનલ
Chandrayan-3 પણ જે ના કરી શક્યું એ જાપાનના SLIM Moon Probeએ કરી દેખાડ્યું…
જાપાનનું SLIM Moon Probeએ કામ કરી દેખાડ્યું છે જે ISROનું Chandrayan-3 પણ નહોતું કરી શક્યું. સ્લિમએ ચંદ્રની કાતિલ ઠંડી રાતમાં પણ સર્વાઈવ કરી લીધું છે અને ત્યાર બાદ તેણે જાપાની સ્પેસ એજન્સીનો સંપર્ક પણ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનનું…
- ટોપ ન્યૂઝ
PM મોદીએ રેલવેને આપી 41,000 કરોડની ભેટ, 500થી વધુ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ
નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રેલવેને 41,000 કરોડની 2,000થી વધુ યોજનાની ભેટ આપી હતી. પીએમ મોદીએ તેને ઐતિહાસિક ગણાવીને દેશને સમર્પિત કરી હતી. ભારતીયોના પ્રવાસને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અમૃત…