- નેશનલ

CBIની નોટિસને લઈને અખિલેશએ કહ્યું ભાજપ તેની નબળી સ્થિતિમાં, 10 વર્ષ પછી પણ લોકો ડરેલા…
નવી દિલ્હી: ગેરકાયદેસર ખનન મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (akhilesh yadav) ને CBIએ નોટિસ પાઠવી હતી જેમાં તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે CBI સમક્ષ હજાર થવાનું કહ્યું હતું. તેવામાં અખિલેશ યાદવ તરફથી એક જવાબ…
- નેશનલ

ઝારખંડના કાલાઝરિયા સ્ટેશન નજીક મોટો ટ્રેન અકસ્માત, ચારનાં મોત
રાંચીઃ ઝારખંડના જામતાડા રેલવે સ્ટેશન નજીક સૌથી મોટો રેલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશનની વચ્ચેના કાલાઝરિયા રેલવે સ્ટેશન નજીક એક ટ્રેનની નીચે અનેક લોકો આવી ગયાના અહેવાલ છે, જેમાં ડઝનથી વધુ લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા…
- મનોરંજન

આ અભિનેત્રીએ પોલીસ સાથે જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો…
હૈદરાબાદ: સેલિબ્રિટી સ્ટેટસ મળ્યા બાદ ઘણા સિતારાઓ ભાન ભૂલી જતા હોય છે અને તોછડું વર્તન કરતા હોય છે તે આપણે જોયું છે. આવું જ વર્તન હૈદરાબાદમાં તેલુગુ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવતા તે સમાચારોમાં છવાઇ છે. તેલુગુ અભિનેત્રી સૌમ્યા જાનુ એક…
- નેશનલ

ઘીના ઠામમાં ઘીઃ હિમાચલમાં વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચતા સરકારનું ‘સંકટ’ ટળ્યું
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની સુક્ખુ સરકારની ખુરશી પર જોખમ ઊભું થયું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ચૂંટણીમાં હાર મળી હતી. એના પછી પૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે આજે રાજીનામું…
- નેશનલ

Rajya Sabha Election: NDA બહુમતના આંકડાથી ઘણું દૂર
રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી (Rajyasabha Election 2024) પ્રક્રિયા મંગળવારે (27 ફેબ્રુઆરી) પૂર્ણ થઈ હતી. 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાંથી રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં મહત્તમ 10,…
- મનોરંજન

Panchayat-2 Actress Anchal Tiwariના મૃત્યુના ફેલાયા ફેક ન્યુઝ, એક્ટ્રેસે વીડિયો પોસ્ટ કરી કહ્યું…
હાલમાં ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી અને મળી રહેલી માહિતી પ્રમાણે એક રોડ એક્સિડન્ટમાં અને ભોજપૂરી કલાકારોનું મૃત્યું થયું હતું અને આ સાથે જ લોકોને એક ગેરસમજ પણ થવા લાગી. આ મૃત ભોજપૂરી કલાકારોમાં આંચલ તિવારીનો સમાવેશ…
- આમચી મુંબઈ

Maharashtra Politics: આ સાંસદ કરશે ઉદ્ધવના કેમ્પમાં ઘરવાપસી?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓની પક્ષબદલી થતી જ રહે છે. હાલમાં આ બદલી મોટેબાગે એક તરફી થઈ રહી છે. દરરોજ કોઈને કોઈ નેતા પોતાનો પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કંઈક નવીન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં…
- મનોરંજન

Anant Ambaniએ Radhika Merchant માટે કહ્યું કે એણે મને હંમેશા…
Anant Ambani-Radhika Merchantના લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ લગ્નની ગ્રાન્ડ તૈયારીઓ શરૂ ગઈ છે. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ગુજરાતના જામનગર ખાતે પ્રી-વેડિંગ બેશ થશે અને એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન આ પ્રી-વેડિંગ બેશ અને લગ્ન…
- ટોપ ન્યૂઝ

Rajya Sabha Elections: યુપીમાં ભાજપને ફાળે 8 બેઠક, જયા બચ્ચનને મળ્યા વધુ મત પણ…
લખનઊઃ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભા (Rajya Sabha Elections)ની દસ બેઠક પર આજે ચૂંટણી થયા પછી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશની દસ બેઠકનું પરિણામ આવ્યું હતું.ઉત્તર પ્રદેશ રાજ્યસભાની તમામ 10 બેઠક ચૂંટણી થઈ હતી, જેમાં સાત પર ભાજપ…
- નેશનલ

સ્પાઈસ જેટની અયોધ્યાની ફ્લાઈટમાં ખામી સર્જાતાં 300 રામભક્તોના જીવ અધ્ધર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈથી સવારે 7.50 વાગ્યે ઉપડીને અયોધ્યામાં સવારે 10.20 વાગ્યે ઉતરનારી ફ્લાઈટમાં મંગળવારે ભારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને ક્રુ મેમ્બર્સ જખમી થઈ ગયા હતા. આ ફ્લાઈટમાં દર્શન માટે જઈ રહેલા 300 રામ ભક્તોના જીવ અદ્ધર થઈ ગયા…









