- ધર્મતેજ
ભારતના આ મંદિરના ત્રીજા પગથિયા પર પગ મૂકવાની છે મનાઈ, જો પગ મૂક્યો તો…
ભારતો એ શ્રદ્ધા અને મંદિરોનો દેશ છે. અહીં હજારો-લાખો મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે અલગ અલગ દંતકથાઓ જોડાયેલી હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક મંદિરની દંતકથા વિશેની માહિતી લઈને આવ્યા છીએ. અમે જે મંદિરની…
- આમચી મુંબઈ
Shocking: નવી મુંબઈમાં ઈન્ટેલ કંપનીના પૂર્વ ચીફનું સાઈકલ ચલાવતા અકસ્માતમાં મોત
નવી મુંબઈ: ભારતમાં સાઇકલિંગ માટે સમર્પિત રસ્તાઓ બનાવવાની વાત થઇ છે ત્યારે સાઇકલ ઉપર જઇ રહેલા એક ટોચની સોફ્ટવેર કંપનીના ભૂતપૂર્વ વડાનું અકસ્માતમાં મોત થયું હોવાના સમાચાર આવ્યા છે.નવી મુંબઈમાં સાઇકલ ઉપર જઇ રહેલા ઇન્ટેલ કંપનીના ભૂતપૂર્વ વડા અવતાર સૈનીને…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર બનેલી આ ઘટનાને કારણે, DGCAએ Air Indiaને ₹30 લાખનો દંડ ફટકાર્યો
મુંબઈ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આજે ગુરુવારે એર ઈન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેર ન રાખવા બદલ એર ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. અહેવાલો મુજબ આ મહિનાની શરૂઆતમાં વ્હીલચેર ન…
- નેશનલ
CBIની નોટિસને લઈને અખિલેશએ કહ્યું ભાજપ તેની નબળી સ્થિતિમાં, 10 વર્ષ પછી પણ લોકો ડરેલા…
નવી દિલ્હી: ગેરકાયદેસર ખનન મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (akhilesh yadav) ને CBIએ નોટિસ પાઠવી હતી જેમાં તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે CBI સમક્ષ હજાર થવાનું કહ્યું હતું. તેવામાં અખિલેશ યાદવ તરફથી એક જવાબ…
- નેશનલ
ઝારખંડના કાલાઝરિયા સ્ટેશન નજીક મોટો ટ્રેન અકસ્માત, ચારનાં મોત
રાંચીઃ ઝારખંડના જામતાડા રેલવે સ્ટેશન નજીક સૌથી મોટો રેલ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર છે. જામતાડા અને વિદ્યાસાગર સ્ટેશનની વચ્ચેના કાલાઝરિયા રેલવે સ્ટેશન નજીક એક ટ્રેનની નીચે અનેક લોકો આવી ગયાના અહેવાલ છે, જેમાં ડઝનથી વધુ લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા…
- મનોરંજન
આ અભિનેત્રીએ પોલીસ સાથે જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો…
હૈદરાબાદ: સેલિબ્રિટી સ્ટેટસ મળ્યા બાદ ઘણા સિતારાઓ ભાન ભૂલી જતા હોય છે અને તોછડું વર્તન કરતા હોય છે તે આપણે જોયું છે. આવું જ વર્તન હૈદરાબાદમાં તેલુગુ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવતા તે સમાચારોમાં છવાઇ છે. તેલુગુ અભિનેત્રી સૌમ્યા જાનુ એક…
- નેશનલ
ઘીના ઠામમાં ઘીઃ હિમાચલમાં વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચતા સરકારનું ‘સંકટ’ ટળ્યું
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની સુક્ખુ સરકારની ખુરશી પર જોખમ ઊભું થયું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ચૂંટણીમાં હાર મળી હતી. એના પછી પૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે આજે રાજીનામું…
- નેશનલ
Rajya Sabha Election: NDA બહુમતના આંકડાથી ઘણું દૂર
રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણી (Rajyasabha Election 2024) પ્રક્રિયા મંગળવારે (27 ફેબ્રુઆરી) પૂર્ણ થઈ હતી. 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોમાંથી રાજ્યસભાની 15 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં મહત્તમ 10,…
- મનોરંજન
Panchayat-2 Actress Anchal Tiwariના મૃત્યુના ફેલાયા ફેક ન્યુઝ, એક્ટ્રેસે વીડિયો પોસ્ટ કરી કહ્યું…
હાલમાં ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી અને મળી રહેલી માહિતી પ્રમાણે એક રોડ એક્સિડન્ટમાં અને ભોજપૂરી કલાકારોનું મૃત્યું થયું હતું અને આ સાથે જ લોકોને એક ગેરસમજ પણ થવા લાગી. આ મૃત ભોજપૂરી કલાકારોમાં આંચલ તિવારીનો સમાવેશ…