- નેશનલ
કુત્તે કી દુમઃ પાકિસ્તાને ભૂતકાળમાં કેટલી વખત યુદ્ધવિરામનું કર્યું છે ઉલ્લંઘન, જાણો ઈતિહાસ?
મુંબઈ: લાંબા સમય સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન તણાવ પછી ગઈ કાલે સાંજે બંને દેશોએ યુદ્ધ વિરામ એટલે કે સિઝફાયરની (India-Pakistan ceasefire) જાહેરાત કરી હતી. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ભારતને દગો આપ્યો હતો. રાત્રે પાકિસ્તાને ફરી ભારતના સ્થળો પર ડ્રોન…
- આમચી મુંબઈ
ભિવંડીના વ્યાવસાયિક સાથે 22.44 લાખની છેતરપિંડી
થાણે: જૂનાં વાહનો ખરીદી તેને રિપેર કરીને ફરી વેચવાના વ્યવસાયમાં ભિવંડીના બિઝનેસમૅન સાથે 22.44 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ અવરલ મોહમ્મદ રફીકની ફરિયાદને આધારે ભિવંડી પોલીસે સાતમી…
- આપણું ગુજરાત
માતાને સાચવવા નાના ભાઈ કરતાં વધુ ભરણપોષણ શા માટે આપું?, કોર્ટે ચઢ્યો દીકરો
અમદાવાદઃ આજે માતૃત્વ દિવસ છે, કોઈ પણ સંતાનનું અસ્તિત્વ તેના માતા-પિતા વિના શક્ય નથી. માતા પિતાને ભગવાન કહેવાય છે, પરંતુ આજે કળિયુગ ચાલી રહ્યો છે, દીકરાઓ તેના માતા-પિતાના સાચવવા પોતાના ઘરજેવા મહેલ પણ નાના લાગતા હોય છે. એટલા માટે જ…
- નેશનલ
‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન
લખનઉ: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી છે. ગઈ કાલે શનિવારે યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, આ ઉપરાંત LoC પર થોડીવાર માટે ગોળીબાર પણ કરવમાં આવ્યો હતો.…
- ઉત્સવ
પ્રાસંગિક: મમ્મીને પૂરતો સમય આપવો એ જ છે મધર્સ-ડેની બેસ્ટ ગિફ્ટ…
-લોકમિત્ર ગૌતમમમ્મી પર પ્રેમ વરસાવવા માટે આપણે કોઈ દિવસના મોહતાજ નથી. માતાએ કરેલા ત્યાગ અને સમર્પણના તો આપણે આજીવન ઋણી રહેવાના છીએ. તેમનું કર્જ તો આપણે કદી ચુકવી નહીં શકીએ. એથી મમ્મીને આઇ લવ યુ કહેવુ કે પછી તેની સાથે…
- ઉત્સવ
ફોકસ: આ ગોદાવરી નદી છે દક્ષિણ ભાગની જીવનરેખા
-વીણા ગૌતમ કુદરતે આપણને ખળખળ વહેતી નદીની અમૂલ્ય ભેટ આપી છે. એના જળ જીવસૃષ્ટિને જીવન આપીને પોષણ કરે છે. નદી કિનારે તમામ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થયો છે. નદી વગર તો જીવન શક્ય જ નથી. જળવાયુ પરિવર્તન, વધતી જનસંખ્યા અને…
- રાશિફળ
આજનું રાશિફળ (11-05-25): ભારત-પાક સીઝફાયરની ઘોષણા બાદ આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ગુડ ન્યુઝ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકો આજે પોતાના વેપારને વિદેશમાં ફેલાવવા માટે પ્રયાસ કરશો. નોકરી કરી રહેલાં લોકો પર…
- નેશનલ
પાકિસ્તાન ના સુધર્યું, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું; શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા, LoC પર ગોળીબાર
નવી દિલ્હી: અમરિકાની મધ્યસ્થીથી આજે સાંજે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ સહમત થયા હતાં. યુદ્ધ વિરામ જાહેર થયાના થોડા જ કાલાકોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું હોવાના અહેવાલો છે. પાકિસ્તાન દ્વારા અનેક સરહદી જિલ્લાઓમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન…
- ઇન્ટરનેશનલ
ઇમરાન ખાનના મોતની ફરી `અફવા’ વચ્ચે ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનને હતી આ દહેશત…
નવી દિલ્હીઃ પાકિસ્તાન (PAKISTAN)ના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran khan)ની હત્યા થઈ અથવા તેનું મૃત્યુ થયું એવી અગાઉના છ વર્ષ દરમ્યાન કેટલીક વાર અફવા ઉડી ચૂકી છે, પરંતુ શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પહેલાં બપોરથી ઇમરાનના મોતની…