- નેશનલ

દેશભરમાં NIAના દરોડાઃ આતંકવાદ સાથે સંડોવણી મામલે 30 સ્થળે તપાસ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA-એનઆઇએ)એ આતંકવાદીઓ અને કુખ્યાત ગેંગસ્ટર્સની સાંઠગાંઠની તપાસ મામલે મંગળવારે ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ મળીને 30 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા.આ મામલામાં એનઆઇએ દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં…
- નેશનલ

હરિયાણામાં ખટ્ટરના રાજીનામા અને સૈનીની તાજપોશી પાછળ શું છે ભાજપની રણનિતી? જાણો
લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાના રાજકારણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. આજે મંગળવારે આખો દિવસ રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ થતી જોવા મળી. રાજ્યના સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું છે અને તેમના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની આજે શપથગ્રહણ કરશે. હરિયાણામાં…
- આપણું ગુજરાત

ખેડૂતની જમીન પર કબજો કરવા બદલ Gujarat HCએ ONGCને ફટકાર લગાવી
અમદવાદ: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના સીમાડે આવેલા ત્રાગડ ગામના એક ખેડૂતને ભારત સરકારની કંપની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સામે ન્યાય અપાવ્યો હતો. ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબજો કરવા બદલ ONGCને કોર્ટે ફટકાર લગાવી હતી. આ સાથે કોર્ટે ખેડૂતને મોટી…
- મનોરંજન

પ્રિયંકાએ કયા અભિનેતા સાથે ઈન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી?
મુંબઈ: બૉલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ હૉલીવૂડ ફિલ્મોમાં પોતાનું જાદુ વિખેરી રહી છે. વિશ્વપ્રસિદ્ધ દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ અનેક ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન આપ્યા હતા, પણ પ્રિયંકાએ ‘7 ખૂન માફ’ ફિલ્મમાં અનુ કપૂર સાથે ઈન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી.…
- આપણું ગુજરાત

ગોકુલ નગર આવાસ યોજનાના કૌભાંડનો મામલે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીનુ નિવેદન
રાજકોટ: છેલ્લા ત્રણ ચાર દિવસથી આવાસ યોજના ની ફાળવણી સંદર્ભે કોંગ્રેસે ભ્રષ્ટાચારના બેફામ આક્ષેપો કર્યા છે અને આવેદનપત્રો પણ આપ્યા છે. તે સંદર્ભે ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી એ પ્રેસ અને મીડિયા ને જણાવ્યું હતું કે,બંને કોર્પોરેટરને કારણ દર્શક નોટિસ…
- આપણું ગુજરાત

આવાસ યોજના ફાળવણીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વાતાવરણ ગરમાયું
રાજકોટ: છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજકોટ ખાતે ઝુપડપટ્ટી આવાસ યોજના ફાળવણી મુદ્દે સમાચારમાં છવાયેલું રહ્યું છે. આવાસ યોજના ફાળવણી માં ભ્રષ્ટાચાર થયો છે તેવો કોંગ્રેસનો આક્ષેપ થયા બાદ આજરોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનર ને આવેદનપત્ર આપી કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાયો છે.મ્યુનિસિપલ…
- આમચી મુંબઈ

અંધેરીનો આ સ્વિમિંગ પૂલ હવે ઓળખાશે આ નામથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફક્ત ૧૭ મહિનામાં તૈયાર થયેલો કોંડિવિટા અંધેરી (પૂર્વ)નો સ્વિમિંગ પૂલ બે એપ્રિલ, ૨૦૨૪થી નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. એ અગાઉ તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. હવેથી આ પુલ ‘છત્રપતી સંભાજી મહારાજ તરણ તળાવ’ તરીકે ઓળખાશે.અંધેરી (ર્પૂ)માં…
- આપણું ગુજરાત

કોંગ્રેસનાં “એક્શન” સામે શહેર ભાજપ પ્રમુખનું પોઝીટીવ “રિએક્શન”
રાજકોટ: છેલ્લા ત્રણ દિવસથી ગોકુલધામ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજના ડ્રોમાં ગેરરીતીના આક્ષેપો કોંગ્રેસ કરી રહ્યું છે.સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજરોજ એ એક્શન સામે રિએક્શન આપ્યું હતું અને કોર્પોરેશનના વોર્ડ નંબર છ ના પોતાના જ કોર્પોરેટર…
- સ્પોર્ટસ

વિલિયમસન, સાઉધીની 100મી મૅચનું સેલિબ્રેશન બગડ્યું: ઑસ્ટ્રેલિયાએવ્હાઇટ-વૉશ કર્યો
ક્રાઇસ્ટચર્ચ: ઑસ્ટ્રેલિયાએ સોમવારે અહીં ન્યૂ ઝીલૅન્ડને બીજી અને છેલ્લી ટેસ્ટમાં પણ હરાવી દઈને એનો 2-0થી વ્હાઇટ-વૉશ કરી નાખ્યો હતો.કેન વિલિયમસન અને કૅપ્ટન ટિમ સાઉધીની આ 100મી ટેસ્ટ હતી જે જીતીને ન્યૂ ઝીલૅન્ડની ટીમ તેમને વિજયી ભેટ આપવા માગતી હતી, પરંતુ…
- ઇન્ટરનેશનલ

કોવિડ મહામારીને રોકવા મોટી સફળતાઃ વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી
નવી દિલ્હીઃ કોરોનાના નિયંત્રણ પછી મહામારીને ભવિષ્યમાં ઝડપથી નિયંત્રણમાં લાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી હોવાનો દાવો કર્યો છે.વૈજ્ઞાનિકોએ અસરકારક એન્ટિવાયરલ દવાઓ વિકસાવી છે જે કોવિડ-19 ચેપના ભવિષ્યના પ્રકોપને…








