- નેશનલ

ગંદી અને અશ્લીલ સામગ્રી પીરસતા 18 પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારની કાતર
નવી દિલ્હી: ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી પીરસતા પ્લેટફોર્મ્સ સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે આવા 18 OTT પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી બ્લોક કરી દીધા છે. ગુરુવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 19 વેબસાઇટ્સ, 10…
- સ્પેશિયલ ફિચર્સ

આ લોકોએ ભૂલથી પણ નારિયેળ પાણી ન પીવું જોઈએ
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન સી, વિટામિન ઇ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ કોપર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય…
- મનોરંજન

Sushantsingh Rajputની બહેને PM Modiને કરી આ અપીલ
નવી દિલ્હીઃ મારા ભાઈના મૃત્યુને 45 મહિના વીતી ગયા, અમે હજુ જવાબો શોધી રહ્યા છીએ. આ શબ્દો છે એક બહેનના જેનો 34 વર્ષનો ભાઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો. જોકે તેના મૃત્યુ વિશેના સવાલોના જવાબો માત્ર એક પરિવાર નહી આખો…
- આમચી મુંબઈ

શરદ પવારની તસવીરના ઉપયોગ મુદ્દે સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથની લગાવી ફટકાર, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એનસીપીના ચિન્હના વિવાદ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અજિત પવારના જૂથ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવારની તસવીર અને નામનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ…
- આપણું ગુજરાત

ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું
પ્રદ્યુમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાની ધંધો ખોલી નાખ્યો હતો. સરકારી જમીન ઉપર કબજો કરી કવાભાઈ ધનપતિ બની ગયા છે. સરકારી જમીન ઉપર 100 ઓરડીઓ બનાવી ભાડે આપી દીધી છે. પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાની…
- નેશનલ

જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર…
- નેશનલ

આજનું રાશિફળ (14-03-24): મેષ, મિથુન અને ધન રાશિના લોકો માટે દિવસ હશે Special, મળી શકે છે કોઈ Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ મહત્ત્વના પગલાં કે યોજનાઓ બનાવી શકો છો. વિદ્યાર્થીઓ જો અભ્યાસમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તેમનું ધ્યાન વિચલિત થઈ શકે…
- આપણું ગુજરાત

જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યા, 10 જેટલા શખ્સોએ છરીનાં ઘા ઝીંક્યા
જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યાથી ચકચાર મચી ગઈ છે. વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજા આજે શહેરના બેડી વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ 10 જેટલા શખ્સો તિક્ષણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા…
- નેશનલ

પંજાબમાં કોંગ્રેસને ઝટકો, નવજોત સિંહ સિદ્ધુએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જણાવ્યું આ કારણ
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે ચૂંટણી નહીં લડવા માટે પોતાની બીમાર પત્નીનું કારણ બતાવ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સિદ્ધુની જગ્યાએ કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે…
- મનોરંજન

‘બબીતાજી’ની ‘ટપ્પુ’ સાથે સગાઇ? શું છે સાચી વાત જાણો…?
મુંબઈ: તારક મહેતાની બબીતાજી તરીકે જાણીતી મૂનમૂન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ ઉનડકટની સગાઇની વાત જોરશોરમાં ચાલી રહી છે અને અમુક વખતથી બંને ટૂંક સમયમાં સગાઇ કરી લેવાના હોવાના અહેવાલો પણ અનેક જગ્યાએ વહેતા થયા હતા. જોકે, આખરે મૂનમૂન…









